________________
વિહુયરયમલા
૨૬૬
જૈન સૈદ્ધાંતિક સ્વાધ્યાય અભ્યાસ ઉત્તમપણે થઈ |. આત્માથી રાગ-દ્વેષ અજ્ઞાન દૂર શકે. માટે શ્રમણ સંઘની સાથે થયાં છે. સંપૂર્ણ નિર્દોષ અવસ્થા રહેવું કે વિહાર કરવો તેવી વીતરાગતા છે. જિનાજ્ઞા છે. વળી એક સ્થાનમાં વીતરાગ છઘસ્થ: બારમા ગુણસ્થાનચાતુર્માસમાં સ્થિરતા હોય છે. તે નો અંતિમ સમય, તે આત્મા હવે સિવાયના કાળમાં વિહારનું તેરમાં ગુણસ્થાને પ્રવેશ કરી પૂર્ણ પ્રયોજન કહ્યું છે. સવિશેષ આઠ વીતરાગ થશે. જ્યાં ઘાતી કર્મનો માસના આઠ કલ્પ કહ્યા છે. નાશ થશે. અથવા અનિયત કાળ હોય છે. વીતરાગ સ્તોત્ર : જે. આ. શ્રી ચાતુર્માસમાં વર્ષાને કારણે હેમચંદ્રાચાર્ય રચિત સંસ્કૃત જીવોત્પત્તિ થતી હોય છે તેથી તે છંદબદ્ધ ગ્રંથ. કાળ સ્થિરતાનો છે. અન્ય કાળે | વીતશોક: શોકરહિત. એક ગ્રહનું નામ જીવોને બાધારહિત, જળ કીચડ | રહિત ભૂમિનો દોષ ન આવે તેમ | વીરઃ પરાક્રમી. વીરતા પ્રગટ કરે. વિહાર કહ્યો છે. સવિશેષ ધર્મકાર્ય કર્મશત્રુઓ પર વિજય પ્રાપ્ત કરે. માટે કે આહારાદિ માટેની અનુકૂળ તે. વીર વર્ધમાન ભગવાન વીરભૂમિમાં વિચરવું.
મહાવીર, અતિવીર નામથી યુક્ત વિહુયરયમલા: જે પરમાત્માએ રજ છે. વર્તમાન ચોવીસીના અંતિમ
અને મેલ ધોઈ નાખ્યા છે તે. | તીર્થકર છે. વિંધ્યાચલઃ ભરતક્ષેત્રના આર્યખંડનો | વીર નિર્વાણ સંવતઃ ભગવાન એક પર્વત.
મહાવીરના નિર્વાણના દિવસથી વીતભય: ભયરહિત.
શરૂ થયેલો સંવત.. વીતરાગઃ જેનો રાગ આત્યંતિકપણે | વીરાસનઃ એક આસન છે.
નષ્ટ થયો છે તે. મોહનીય કર્મનો | વીર્ય : શક્તિ. ઔદારિક શરીરની સાત નાશ કર્યો છે, નિર્વિકાર આત્મ- ધાતુમાંથી એક ધાતુ જે શક્તિ સ્વરૂપને પામ્યા છે, તે શ્રમણ યુક્ત છે. નિર્વિકાર આત્માનો જે શુદ્ધોપયોગી વીતરાગ છે. સમતા, પુરુષાર્થ. કૃતકૃત્ય સ્વરૂપ બુદ્ધિ. માધ્યસ્થ, શુદ્ધભાવ વીતરાગતા આત્મસામર્થ્ય. વીર્યાન્તરાયકર્મના ચારિત્રધર્મની આરાધના એ સર્વ સર્વથા ક્ષયથી ક્ષાયિક – અનંત પર્યાયવાચી શબ્દ છે. જેના વીર્ય પ્રગટ થાય છે. કેવળજ્ઞાનના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org