________________
શબ્દપરિચય ૨૫૯
વિભાવ. શક્તિને છુપાવ્યા વગર પ્રયત્ન | વિપરીત ભાવ. કરતાં રહેવું તે ભૂમિકા અનુસાર | વિપળઃ કાળનું એક પ્રમાણ. વિનય છે. મોક્ષમાર્ગમાં વિનયના | વિપાક: પાકવું. સવિશેષ કર્મઉદયને કે પાંચ ભેદ છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, ઉદીરણાને વિપાક કહે છે. પૂર્વોક્ત તપ અને ઉપચાર વિ
કષાયોને કારણે તીવ્રમંદરૂપ જ્ઞાન વિનય: કાળાદિ પ્રકારથી ભાવાશ્રવના ભેદથી કર્મનું ઉદયમાં આઠ ભેદ છે. દર્શનવિનય : આવવું તે વિપાક છે. નિઃશંકિત આદિ આઠ ભેદ છે. વિપાકક્ષમા કર્મોનું ફળ કેવું ભયંકર છે ચારિત્ર વિનય: પાંચ સમિતિ તેમ વિચારી અન્યના અપરાધ આદિ આઠ ભેદ છે. તપ વિનયઃ | પ્રત્યે ક્ષમા રાખવી. સંયમ, પરિષહજય, આવશ્યક વિપાક વિચયઃ ધર્મધ્યાનનો બીજો ક્રિયાઓ કરવી, ઉપચાર વિનય પ્રકાર છે. કર્મના ઉદયથી જીવ કેવું અન્ય તપસ્વજનો કે ચારિત્રધારી- દુઃખ પામે છે તેનો વિચય - ઓનો વિનય ઉપચાર કરવો. વિચારણા - ચિંતન કરીને કર્મની પાંચ પ્રકારના વિનયમાં મન વચન નિર્જરા કરવી. કાયાના ત્રણ યોગોથી વિનય | વિપાકસૂત્રઃ દ્વાદશાંગ ગ્રુતનું ૧૧ મું કરવો. વિનયરહિત મનુષ્ય મોક્ષને અંગ. પ્રાપ્ત કરતો નથી. વિનવગુણ | વિપુલમતિઃ મન:પર્યવજ્ઞાનનો બીજો સર્વાધિક ગુણ છે. મોક્ષનું દ્વાર છે. ભેદ. વિનય વડે વિદ્યા-જ્ઞાનની પ્રાપ્તિ | વિપ્રતિપત્તિઃ વિપરીત નિશ્ચય દૃષ્ટિ થાય છે. નમન કરવા યોગ્યને ! વિસ્તુતઃ જળમાં જેમ ચંદ્રના પ્રતિબિંબનમવું. નમનને યોગ્ય ન હોય તેને 1 નું હલનચલન. તેમ મનની તરંગ ન નમવું. વિનય અભ્યતર તપનો | પ્રકાર છે. વિનયપણાની પ્રાપ્તિ તે | વિભક્તિઃ વિભાગ કરવો તે વિભક્તિ, વિનય સંપન્નતા છે.
ભેદ, પૃથકતા. વિનિયોગ કરવો : પ્રાપ્ત શક્તિનો | વિભંગણાનઃ મિથ્યા અવધિજ્ઞાન.
વિનયપૂર્વક ઉપયોગ કરવો. વિભંગાઃ પૂર્વ વિદેહની ૧૨ નદીઓ. વિપર્યાસઃ વિપરીત વર્તન, બુદ્ધિ, | વિભાવઃ કર્મોના ઉદયથી જીવમાં થતાં
અધ્યવસાય, મિથ્યાત્વ મોહનીયના રાગાદિ વિકારીભાવો, નિમિત્તની ઉદયથી જિનેશ્વરની વાણીમાં | અપેક્ષાથી આ ભાવો કર્મોના છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org