________________
શબ્દપરિચય
૪૩
આદિત્ય
આત્મદ્રવ્ય : જીવ. નિગોદથી માંડીને | આત્માનુભવ–આત્માનુભૂતિઃ પારચારે ગતિના જીવો.
માર્થિક આનંદનો અનુભવ. આત્મપ્રવાદ: શ્રુતજ્ઞાનનું ૧૩મું અંગ. શુદ્ધાત્માનો અનુભવ છે. તેની આત્મભૂત લક્ષણ : જે સ્વરૂપમાં ભળેલું મોક્ષમાર્ગમાં પ્રધાનતા છે. હોય.
આત્માનુભવ ઇન્દ્રિય અગોચર આત્મરક્ષ દેવઃ દેવલોકનો એક ભેદ. સ્વ-સંવેદ્ય છે. જેનો ઉપયોગ આત્મવ્યવહાર: હું ધ્રુવ-અચળ ચેતના રાગદ્વેષરહિત હોય, સ્વભાવમાં છું તેવું પરિણમન.
સ્પર્શેલો હોય, કર્મોદયથી ભિન્ન આત્મહત્યા : કોઈ ભય કે દુઃખથી વિષ, હોય તે એવા જ્ઞાન શુદ્ધ ચારિત્રના
અગ્નિ જેવા પ્રકારો દ્વારા સ્વયં વૈભવબલથી જ્ઞાનચેતનાનો મરણ નિપજાવવું.
અનુભવ કરે છે. સમ્યગ્દર્શન આત્મા શુદ્ધ ચૈતન્ય લક્ષણનો ધારક. નિશ્ચયથી આત્માના અનુભવ વડે
દ્વાદશાંગ આત્માના પરિણામ છે. થાય છે. તેથી તે નામઆત્મા છે. યથાસંભવ આત્માનુભૂત લક્ષણ : જેમ કે આત્માનું જ્ઞાન સુખાદિ ગુણોમાં સર્વ પ્રકારે લક્ષણ જ્ઞાન – ચેતના. વર્તતો આત્મા છે અથવા છઘ0 | આત્માશ્રયદોષ: પોતાને માટે પોતે જ દશામાં મન, વચન, કાયાની ક્રિયા અપેક્ષા રાખે. મારા આત્માએ દ્વારા શુભાશુભ ભાવે જે વર્તે છે આમ જ કરવું જોઈએ. તે આત્મા છે. ઉત્પાદ, વય, ધ્રૌવ્ય | આત્રેયઃ ભરતક્ષેત્રનો એક દેશ. ત્રણે ધર્મો રૂપે જે પૂર્ણરૂપે પરિણમે આદરઃ સન્માન. એક વ્યંતરદેવ. છે તે આત્મા છે.
આદાનનિક્ષેપનઃ પાંચ સમિતિમાં આત્માના સંસારની અપેક્ષાએ ચોથી સમિતિ છે. સાધુજનોને અનેક ભેદ છે તેમાં મુખ્ય ત્રણ પાત્રાદિનું પ્રમાર્જન. પ્રકાર છે. ૧. બહિરાત્મા, જેની | આદાનપ્રદાન: વસ્તની આપ-લે કરવી. વૃત્તિ-પ્રવૃત્તિ મુખ્યત્વે બાહ્ય છે તે આદિઃ પ્રથમ, પહેલું. એક વસ્તુ દ્વારા મિથ્યાષ્ટિ. ૨. અંતરાત્મા, ઘણી વસ્તુઓનો નિર્દેશ કરવો. અવિરતિગુણ સ્થાનથી બારમા જેમ કે દેહાદિ, સ્ત્રી આદિ, નગર ગુણસ્થાન સુધીના. ૩. કેવળી,
આદિ. અરિહંત, સિદ્ધ પરમાત્મા છે. આદિત્યઃ સૂર્ય. લોકાંતિક દેવનો એક આત્માધીનતા: આત્મને આધીન. ભેદ છે. આદિત્યનગર એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org