________________
એકાંત
શબ્દપરિચય નિમિત્તમાં ભળવું.
માટે પોતે એકલા વિચરવું. એકત્વભાવના - અનુપ્રેક્ષા: બાર એકાગ્ર ચિંતા નિરોધ: (અગ્ર - લક્ષ્ય)
ભાવનાની એક ભાવના. હું એકલો ચિંતા, - અંતઃકરણની પ્રવૃત્તિ. આવ્યો હતો એકલો જવાનો છું.
અનેક પદાર્થોના સંયોગતેમ મમત્વના ત્યાગ માટેની અવલંબનથી ચિત્ત પરિસ્પંદન ભાવના.
થાય તેને અનેક વિષયોમાંથી પાછું એકત્વ વિતર્ક સુવિચાર શુક્લધ્યાનનો
વાળી એક અગ્ર - વિશેષ વિષયમાં બીજો ભેદ. કોઈ પણ એક જોડવું. આત્માને લક્ષ્ય બનાવીને દ્રવ્યગણ-પર્યાયના વિચારમાં સ્થિર બહારના પદાર્થોમાં ભટકતી
થવું પણ વિષયાંતર ન થવું તે. વૃત્તિને આત્મામાં સ્થિર કરવી. તેને એકદેશ: અલ્પતા સૂચક.
ધ્યાન કહેવાય છે. જે મોક્ષમાર્ગના એકમનાઃ એક મનવાળા, સંપીલા. હેતુભૂત છે. એકલ આહારીઃ પદાચારી સંઘમાં છ | એકાંતઃ કોઈ પદાર્થના અમુક અંગ રી’ પાળવાનું એક અંગ,
પ્રકારને જાણીને તેને પૂર્ણ માનવું. એકાસણું કરવું તે.
તેમાં રહેલા અન્ય પ્રકારનો નિષેધ એકલઠાણું: એક સમય ભોજન લેવાનું કરવો. તેમાં દષ્ટિની સંકુચિતતા,
ત્યારે હાથ સિવાયનાં અંગો રાગદ્વેષની પુષ્ટિ, વિશાળતાનો છેદ હલાવવાં નહિ.
વગેરે દોષોને કારણે તે એકલવિહારઃ જે મુનિ એકલા વિહાર મોક્ષમાર્ગમાં એકાંત અનિષ્ટકારી કરે તે.
છે. વસ્તુ અનેક ધર્માત્મક છે તેનું એકસિદ્ધ: સિદ્ધોના પંદર ભેદમાંથી યોગ્ય નિરૂપણ ન થાય તો
એક ભેદ જે મોક્ષે જાય ત્યારે તે એકાંતનો દોષ આવે.
એકલા જ નિર્વાણ પામ્યા હોય. સમ્યગુ એકાંત: વસ્તુ અનેક એક ક્ષેત્રવર્તી: એક ક્ષેત્રમાં રહેનારા.
ધર્મસ્વરૂપ છે, તેમાં રહેલા ધર્મને મોક્ષમાં અનંતા જીવો એક જ અન્ય ધર્મનો નિષેધ ન કરતાં તે ક્ષેત્રમાં રહે છે. તેમની વિષયને માને તે સ્વીકાર્ય હોય. અવગાહનામાં ફરક છે.
મિથ્યા એકાંત: પદાર્થોના એક એકાકીવિહાર: આચાર્યને યોગ્ય પ્રકારનો નિશ્ચય કરી અન્ય ધર્મનો નિષ્પત્તિ થયા પછી તેને ગચ્છનો - પ્રકારનો એકાંતે નિષેધ. આવા ભાર સોંપી ભક્ત પરજ્ઞાદિ મરણ | એકાંતથી નિવૃત્ત થવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org