________________
શબ્દપરિચય ૨૪૧
લેશ્યા રામાયણના સમયની રાવણની ભાવલિંગ: અત્યંતરશુદ્ધિ સહિત સોનાની નગરી
છે. ભાવલિંગથી દ્રવ્યલિંગ અને લાક્ષા : વાણિજ્ય કર્મ, સાવદ્ય વ્યાપાર- દ્રવ્યલિંગથી ભાવલિંગ હોય છે. નો એક પ્રકાર.
તેથી બંનેને પ્રમાણ કહ્યા છે. લાઘવ : હળવાપણુ, સ્વભાવમાં નમ્રતા એકાંત મતથી બંને લિંગનો
તપ વડે દેહમાં હળવાપણું થતાં વિચ્છેદ થાય છે. મોક્ષમાર્ગમાં સ્વાધ્યાય સાધના સરળ રીતે થઈ ભાવલિંગની પ્રધાનતા છે. શકે.
લીખ: ક્ષેત્રનું પ્રમાણ વિશેષ. લાઘવતા હલકાઈ. લઘુતાગ્રંથી. માન- | લીલા વિસ્તાર ટીકાઃ જે. આ. હરિભદ્રહાનિ થવી.
સૂરિ દ્વારા રચિત ગ્રંથ. લલિત લાન્તકદેવ: વૈમાનિક દેવલોકનો છઠ્ઠો | વિસ્તર. લોક.
લંકામતઃ સ્થાનકવાસી મતનું અપરલાભ : કંઈક મળવું. પ્રાપ્ત થયું.
નામ. લગભગ સાડાચારસો વર્ષ લાભાંતરાયકર્મ: કંઈ લાભ થવાનો પૂર્વે થયો.
હોય તેમાં અંતરાય થાય. | લેપઃ તેલમર્દન કરવું. ઔષધિ દાનેશ્વરીને ત્યાં યાચક દીનતાથી | લગાવવી. માગણી કરે છતાં કંઈ મળે જ નહિ. | લેવડ: હાથમાં ચોટે તેવો પદાર્થ. (દહીં અથવા મળ્યું હોય તો કોઈ લૂંટી | જેવા) લેવાની એક ક્રિયા જાય કે ખોવાઈ જાય.
લેશ્યા: આત્માનો કષાયાદિવાળો યોગ લાયકાત: પાત્રતા, યોગ્યતા
પરિણામ તથા સંસારી જીવને લાંગલિકા ગતિ : વિગ્રહગતિ (વાંકી). કષાયથી અનુરંજિત મન, વચન, લાંતવ: લાંતવ દેવોનું સ્થાન.
કાયાની પ્રવૃત્તિના ભાવ લેશ્યા છે. લિપ્તઃ આહારનો એક દોષ.
તેના છ પ્રકાર છે. તેમાં ત્રણ શુભ લિંગઃ સામાન્યપણે જાતિ, જે ચિહ્ન છે ત્રણ અશુભ છે.
વડે સ્ત્રી-પુરુષ આકૃતિ ઓળખાય, શુભલેશ્યા- તેજોવેશ્યા, પાલેશ્યા, તે સ્ત્રીલિંગ, પુરુષલિંગ, નપુંસક- શુક્લ લેયા. અશુભલેશ્યાલિંગ.
કૃષ્ણલયા, નીલ-લેશ્યા, સાધુજનો માટે બે લિંગ છે.
કાપોતલેશ્યા, તેના નામ પ્રમાણે ૧. દ્રવ્યલિંગ, ૨. ભાવલિંગ. તેના વર્ણ છે તે દ્રવ્યલેશ્યા છે. દ્રવ્યલિંગ: બાહ્ય વેશને કહે છે. ! આવા શુભ કે અશુભ ભાવરૂપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org