________________
વર્ણવ્યવસ્થા
૨૫૦
જૈન સૈદ્ધાંતિક શકાય છે તે. જેનું વર્ણન થઈ શકે ! વર્ધમાનઃ જેની દરેક પ્રકારના જ્ઞાનમાં તે. તથા બ્રાહ્મણ આદિ ચાર વર્ણ વૃદ્ધિ છે તે વર્ધમાન. વર્ધમાન – - જાતિ છે.
ભગવાન મહાવીરનું જન્મસમયનું કર્મ સિદ્ધાંતથી નામકર્મના ઉદયથી નામ. વર્તમાન ચોવીસીના અંતિમ વર્ણનો વિભાગ થાય છે. અર્થાત્ તીર્થકર. શરીરમાં વર્ણની ઉત્પત્તિ થાય છે. | વર્ધમાન ચરિત્ર: કવિ અસંગ રચિત તેના પાંચ ભેદ છે કૃષ્ણ (કાળો) મહાકાવ્ય (હિંદી) નીલ (વાદળી) લોહિત (લાલ) | વર્ધમાનતપ: જે તપ ઉત્તરો ઉત્તર હારિદ્ર પીળો) શુક્લ (સફેદ) આ વધતું જાય. સવિશેષ એક પાંચ વર્ણ - રંગમાં અન્ય રંગોનો આયંબીલ પછી ઉપવાસ. બે સમાવેશ મિશ્રણથી થાય છે.
આયંબીલ પછી ઉપવાસ. એમ વર્ણવ્યવસ્થા ગોત્રથી ઊંચ તથા નીચ ૩-૪-૫ સુધી કરીને છેલ્લે ૧૦૦
ગોત્ર. જાતિથી બ્રાહ્મણ, ક્ષત્રિય, આયંબીલ પછી ઉપવાસ. દરેક વૈશ્ય, શૂદ્ર, ચક્રવર્તીની સેનામાં આ શ્રેણી પછી ઉપવાસ આવે. ૫૦૫૦ ચાર વર્ણનો નિર્દેશ છે. નામકર્મના આયંબીલ અને ૧૦૦ ઉપવાસ ઉદયથી ઉત્પન્ન થયેલી જાતિ એક થાય. પ્રથમ પાંચ સળંગ અને પછી મનુષ્ય છે, પરંતુ આજીવિકા છૂટા થઈ શકે. આદિના ભેદથી ચાર પ્રકાર થયા વર્ષ: કાલનું એક પ્રમાણ. સંવત્સર. છે. યદ્યપિ વ્રતોના સંસ્કારને ધારણ બાર માસ પ્રમાણ વર્ષ કહેવાય છે. કરે તે બ્રાહ્મણ. શસ્ત્ર ધારણ કરે | વર્ષધર: એક પર્વત છે. સીમાપર્વત. તે ક્ષત્રિય. ન્યાયપૂર્વક ધન કમાય | વલયઃ ગોળાકાર, ચૂડી આકાર. તે વૈશ્ય. અને હલકી વૃત્તિનો વલીકઃ ભગવાન મહાવીરના તીર્થના આશ્રય લે તે મનુષ્ય શૂદ્ર કહેવાય એક અંતકૃત કેવળી. છે. મુક્તિ માર્ગમાં જાતિ વેશનો વલ્કલ: પાંદડાથી બનાવેલાં વસ્ત્રો. ભેદ નથી. કારણ જાતિ વેશ | વલ્થ: સૌધર્મ સ્વર્ગનું ચોથું પટલ. દેહાશ્રિત છે. દેહ જ આત્માનો વલ્લભિકાઃ દરેક ઈન્દ્રની વલ્લભિકા સંસાર છે. તેથી આ માર્ગમાં દેવી હોય. જાતિની વિશેષત નથી ગુણથી જે | વલ્લિભૂમિ: સમવસરણની ત્રીજી
ઉત્તમ છે તે મુક્તિમાર્ગને પામે છે. ભૂમિ. વલઃ છઠ્ઠી નરકનું બીજું પટલ. | વશિત્વ વિક્રિયા ૩દ્ધિઃ અન્યને વશમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org