________________
લોહાવિત
૨૪૪
જૈન સૈદ્ધાંતિક દસમું પટલ.
રહસ્યને જાણે છે, લોકવ્યવહાર લોહાગ્નિવતુ: લોઢું અને અગ્નિ જાણે છે, સંયમી છે, શ્રોતાના
એકમેક છે તેમ જીવ અને કર્મ પણ મનને જાણે છે, તેમના પ્રશ્નોનું
એકમેક છે. જે જુદા પડી શકે છે. સમાધાન કરે છે, મિતભાષી છે. લોંચઃ મૂંડન. કેશનો લોચ કરવો. સાધુ મોક્ષમાર્ગના ઉપદેશની પ્રધાનતા સાધ્વીજનો હાથ વડે વાળને ખેંચી છે. સ્વયે જ્ઞાની છે. વક્તાની
પ્રામાણિકતા તેના વચનથી સમજી લૌકિકધર્મ: લોક વ્યવહારરૂપ ધર્મ | શકાય છે.
સંસારસુખની અભિલાષાએ થતો | વક્ષારઃ પૂર્વવિદેહના ૩ર ક્ષેત્રોમાં ધર્મ,
વિભાજિત કરવાવાળા ૧૬ પર્વત. વચનઃ શબ્દ દ્વારા બોલાય છે. (વાણી).
વચનક્ષમાઃ અન્ય પ્રત્યે બોલવામાં વક્ર જડ પરિણામવાળા જીવો. જે કુતર્ક ક્ષમા રાખવી, એ તીર્થકરની આજ્ઞા
કરે પણ બોધ ન પામે. વક્રગતિઃ ભવાંતરે જતાં વળાંકવાળી | વચનગુતિઃ સાધુ-સાધ્વીજનોની ત્રણ ગતિ
ગુપ્તિમાં વચનગુપ્તિ દ્વારા મૌનનો વક્રાંત: પહેલાં નરકનું ૧૧મું પટલ. સંકેત છે. વક્તા: જેનામાં વજ્રત્વ પર્યાય વચનબળ: જીવના દસ પ્રાણોમાં એક
(શક્તિ) પ્રગટ થઈ છે તે. ઇન્દ્રિય વચનબળ છે. જે દ્વારા પાણીનો અપેક્ષાએ બે ઇન્દ્રિયથી પંચેન્દ્રિય- ઉચ્ચાર થાય છે. જીવમાં વક્તાપણાની શક્તિ છે. વચનયોગ: શરીરનામકર્મના ઉદયથી છતાં મનુષ્યમાં સ્પષ્ટ વક્તાપણા- પ્રાપ્ત થયેલી વચનવર્ગણાનું ની શક્તિ છે. તે અનેક વિષયો આલંબન લઈ વીર્યાતરાય, મતિ દ્વારા વ્યક્ત થાય છે.
અક્ષરાદિ આવરણનો ક્ષયોપશમ ૧. પરમાર્થમાર્ગમાં સર્વોત્કૃષ્ટ થવાથી અંતરંગની વચનલબ્ધિના વક્તા ત્રિકાળજ્ઞાની તીર્થકર છે. કારણે વચનરૂપ અવસ્થાની ૨. સામાન્ય કેવળી, ૩. શ્રુતકેવળી. અભિમુખ થયેલા આત્માના ત્યાર પછી દેશકાળને અનુસરીને પ્રદેશનું પરિસ્પદ થવું તે વચનમુનિ મહાત્માઓ સામાન્ય વક્તા યોગ છે. અર્થાત્ વચનની ઉપત્તિને છે. જે પ્રાણ છે, સમસ્ત શાસ્ત્રોના કારણે જે પ્રયત્ન કરવામાં આવે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org