________________
૨૪૩
શબ્દપરિચય
લોલક આકાર ઊભા મૃદંગ જેવો છે. | લોકાલોક પ્રકાશીઃ કેવળજ્ઞાન જેમાં અન્ય દર્શનકારોમાં લોક પરિચય | લોક-અલોક બંને પ્રકાશિત થાય કંઈક મળતો આવે છે. પરંતુ વર્તમાન વિજ્ઞાન સાથે કંઈ મેળ | લોકેષણાઃ લોકમાં પ્રસિદ્ધિ મળે તેવી જોવામાં આવતો નથી.
તૃષ્ણા, ચેષ્ટા. લોકનાલી : ચૌદરાજલોકના મધ્યમાં | લોકોત્તરધર્મ: સંસારના સુખથી
આવેલી ત્રસનાડી. જેમાં ત્રસ અને | વિમુખ. આત્મસુખની અપેક્ષાસ્થાવર બંને પ્રકારના જીવો હોય વાળો પરમાર્થ માર્ગ. છે.
લોચઃ સાધુસાધ્વીજનો કેશલોચ કરે તે લોકપાલ દેવઃ ચારે દિશાના પાલક હાથ વડે વાળ ખેંચી મુંડન કરે.
દેવો, સોમ, યમ, વરુણ, કુબેર. | લોગવિરુદ્ધચ્ચાઓ: લોકાચારનીલોક વિરુદ્ધત્યાગઃ લોકાચારની વિરુદ્ધ સજ્જનતાની વિરુદ્ધ જે આચરણ
વર્તનનો ત્યાગ કરવો, જેમકે થાય . લોકસંસ્થાનના નિયમ વ્યસન, પરસ્ત્રીગમન, અનીતિ વિરુદ્ધ વિચારણા. વગેરે.
લોભ આસક્તિ, ગૃદ્ધિ, સ્પૃહા, ધનાદિ લોકવિભાગઃ લોક સ્વરૂપ વર્ણનનો વસ્તુની અતિશય ઝંખના. યોગ્ય ગ્રંથ. (દિ. સં.)
સ્થાન પર દાન ન કરવું તે. લોકવ્યાપી જે દ્રવ્યો સમસ્ત ચૌદરાજ- નિશ્ચયથી સમસ્ત પરિગ્રહનો
લોકમાં વ્યાપીને રહે છે. લોકાકાશ- ત્યાગ કરવાને બદલે અન્ય વ્યાપ્ત.
પદાર્થોનો સ્વીકાર કરવો. લોકસંજ્ઞા : લોકમાં સારું દેખાય તેમ તરતમતાની દૃષ્ટિએ લોભ એ ચાર
કરવું. લોકોમાં જે ધર્માચરણ પ્રકારનો છે. લોભ મુખ્ય ચાર ચાલતું હોય તે રૂઢિ પ્રમાણે કરવું. કષાયનો ચોથો ભેદ છે. સર્વ લોકવ્યવહારને અનુસરનારી જે દોષનો બાપ કહેવાય છે. લોભ છૂટે
બુદ્ધિ જેમકે પથ્થર એટલા દેવ. અન્ય કષાયો શાંત થાય છે. લોકાગ્ર: ચૌદરાજલોકનો અગ્રભાગ. | લોમાહારઃ શરીરના રુવાંટાંથી લેવાતો
જ્યાં અનંત સિદ્ધ પરમાત્માઓનો આહાર-વાયુ શરીર ઉપર વાસ છે.
લગાડાતા ઔષધ વિગેરે. લોકાન્તિકદેવોઃ પાંચમા દેવલોકની | લોલઃ બીજી નરકનું નવમું પટલ. બાજુમાં વસનારા દેવો.
લોલક: (લોલવન્સ) બીજી નરકનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org