________________
શબ્દપરિચય
દેવ-નાકના
અચિત્તયોનિ : ઉપપાત જન્મની યોનિ, માતાના ઉદરમાં શુક્રશોણિતયુક્ત અચિત યોનિ છે તેની સાથે માતાના ચૈતન્ય પ્રદેશોનું મિશ્રણ તે મિશ્રયોનિ છે.
રક્તકંબલા : સુમેરુ પર્વતની એક શિલા છે. તેના પર ઐરાવતક્ષેત્રના તીર્થંકરોનો જન્માભિષેક કરવામાં આવે છે.
રક્તવર્ણ
૨૩૧
રક્તવર્ણ :
લાલરંગ,
નામકર્મની પ્રકૃતિ છે. રક્તશિલા ઃ સુમેરુ પર્વતની એક શિલા છે. જેના ૫૨ પૂર્વવિદેહના તીર્થંકરોના જન્મકલ્યાણક / અભિષેક કરવામાં આવે છે. રક્તાકુંડ : ઐરાવતક્ષેત્રનો એક કુંડ છે. જેમાંથી રક્તા નદી નીકળે છે. રક્ષાબંધનવ્રત : જૈ. દિ. સં. શ્રાવણ સુદ ૧૫ના દિવસે વિષ્ણુકુમાર મુનિએ અકમ્પનાદિ ૭૦૦ મુનિઓ ૫૨ બલિરાજા દ્વારા થયેલા ઉપસર્ગને પોતાની લબ્ધિ દ્વારા દૂર કર્યો હતો, તેથી તે દિવસ રક્ષાબંધન કહેવાય છે. તે દિવસે ઉપવાસ કરીને “હીં. વિષ્ણુકુમાર મુનયે નમઃ મંત્રની માળાનો ત્રિકાળ જાપ કરે. રઘુ : રઘુવંશ) ઇક્ષ્વાકું વંશના
Jain Education International
ચિંત
અયોધ્યાનગરીના રાજા, જેના વડે રઘુવંશની ઉત્પત્તિ થઈ. ૨૪: ધૂળ-માટીની રજકણો. ૫૨માર્થદૃષ્ટિએ જ્ઞાનાવરણ, દર્શનાવરણ કર્મરજ છે. તે ત્રણે કાળને વિષયભૂત અનંત અર્થપર્યાય તથા વ્યંજનપર્યાય સ્વરૂપ વસ્તુઓના વિષયને અંતરંગ બોધ કરવાવાળી શક્તિ તથા અનુભવને પ્રતિબંધક હોવાથી ૨જ કહેવાય છે. જેમ ભસ્મ કે ધૂળ વડે મુખાકૃતિ ઢંકાય છે તેમ ફર્મ વડે આત્મશક્તિ આચ્છાદિત થાય છે. રજત માનુષોત્ત૨ પર્વતનો, રુચક પર્વતનો, તથા માલ્યવાન પર્વતનો એક કૂટ.
રજોહરણઃ રજને દૂર કરવાનું સાધન, જૈન શ્વેતાંબર સાધુસાધ્વીજનોને જીવોની જયણા પાળવા માટે રખાતું સાધન.
રજ્જૂ : ઔદારિક શરીરમાં માંસ રજ્જુનું પ્રમાણ. ક્ષેત્રનું એક પ્રમાણ વિશેષ.
રતિ જે પ્રકૃતિના ઉદયથી પ્રેમ ઉત્સાહ, ઉત્સુકતા થાય છે. અરિત તેનાથી વિપરીત છે. જે પ્રકૃતિના ઉદયથી જીવ વિષયોમાં આસક્ત થઈને તેમાં રમણ કરે છે. જે કર્મસ્કંધોના ઉદયથી જીવને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવમાં રાગચ
For Private & Personal Use Only
www.jainelibrary.org