________________
રતિ ઉત્પાદક વચન
૨૩૨
જૈન સૈદ્ધાંતિક ઉત્પન્ન થાય છે તે રતિ છે. અને | અભેદ રત્નત્રય છે, તે નિશ્ચિય અરુચિ ઉત્પન્ન થાય તે અરતિ મોક્ષમાર્ગ છે. બંને દૃષ્ટિ કહેવાય છે.
મોક્ષમાર્ગને માટે પ્રયોજનભૂત છે. રતિ ઉત્પાદક વચન: જે વચન | રત્નત્રયકથાઃ દિ. આ. પવનદી કૃત
બોલવાથી અન્યને રતિ-સ્નેહ-રાગ સંસ્કૃત ગ્રંથ ઊપજે.
રત્નત્રય ચક્રવંત્ર - રત્નત્રય યંત્ર: રતિકર : નંદીશ્વર દ્વીપની પૂર્વાદિ ચારે ! વિધાનયંત્ર આરાધના માટેનું યંત્ર દિશાઓમાં ચારચાર વાવડીઓ | છે. છે, તે દરેકના બહારના ખૂણા પર | રત્નત્રય વિધાનઃ પં. આશાધરની લાલ પર્વત છે. તેથી તેનું નામ સંસ્કૃત ટીકા છે. રતિકર છે. તેવા ૩૨ રતિકર છે. | રત્નપ્રભા અધોલોકની પ્રથમ ભૂમિ છે. તે દરેકના શિખર પર એક એક જેમાં મનુષ્ય, દેવ, તિર્યંચ અને જિનમંદિર છે.
નારકોનું સ્થાન છે. તે રત્નની પ્રભા રતિપ્રિયઃ કિન્નર નામના વ્યંતર જેવી છે. તેના ત્રણ ભાગ છે. ૧ જાતિનો એક ભેદ
ખ૨ ભાગ, ૨ પંક ભાગ ૩. રત્ન: ચક્રવર્તીની નવનિધિમાંની એક અબ્બહુલ્લ ભાગ. ખર, પંકભાગનિધિ, મણિ વગેરે રત્નો.
માં ભવનવાસીઓનો નિવાસ છે. રત્નકરેડ શ્રાવકાચાર : ઈ.સ. ૨. દિ. સવિશેષ પ્રથમ નરક છે.
આ. સમતભદ્ર દ્વારા રચિત સંસ્કૃત | રત્નાકર સમુદ્ર. તેના તળિયે રત્નોનો છંદબદ્ધ ગ્રંથ. શ્રાવકાચાર વિષયક ભંડાર મનાય છે. રત્નાકર એટલે પ્રથમ ગ્રંથ છે. તેના પર વિસ્તૃત સ્યાદ્વાદ શૈલીનો દરિયો. ટીકા છે.
રત્નોચયઃ સુમેરુનું અપરનામ. રુચક રત્નત્રયઃ સમ્યગુદર્શન, સમ્યગુજ્ઞાન, પર્વતનો એક કૂટ.
સમ્યગુચારિત્ર આ ત્રણ ગુણોને રથઃ બે પૈડાંવાળું ઘોડાથી ખેંચાતું રત્નત્રય કહે છે. સાત (નવ) સાધન. જે યુદ્ધમાં અધિરથિ કે તત્ત્વની, સત્ દેવ, ગુરુ, ધર્મની મહારથિને ચઢવા યોગ્ય હોય છે. શ્રદ્ધા આગમ તથા જીવજીવાદિ રથકારઃ સારથિ. રથ ચલાવનાર ભેદનુંજ્ઞાન તે વ્યવહાર રત્નત્રય રચ્યાપુરુષઃ શેરીઓમાં રખડતો પુરુષ છે. આત્મસ્વરૂપની શ્રદ્ધા તેનું કે બાળક. સંવેદન જ્ઞાન, નિર્વિકલ્પ સમાધિ | રયણસાર : દિ. આ. શ્રી કુન્દકુન્દરચિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org