________________
શબ્દપરિચય
૨૩૭
રોગપરિષહ એક ભેદ. રૂપમાષ ફળ: તોલનું પ્રમાણ | રૂપાનુપાતઃ રૂપનું દેખાડવું. મને કોઈ વિશેષ.
જલદી જુએ એમ માની પોતાના રૂપરેખા: સામાન્ય બહારની માહિતી. શરીરને દેખાડવાની ચેષ્ટા કરે. રૂપસ્થ : ધ્યાન છે. તીર્થંકર પરમાત્મા દસમા વ્રતનો એક અતિચાર.
સમવસરણમાં પ્રાતિહાર્ય યુક્ત રૂપીઃ મૂર્ત - પૌગલિક પદાર્થો. જેમાં દેવોથી પૂજાતા વગેરે પ્રકારની | સ્પશદિ લક્ષણો હોય. પ્રતિમાને ભાવથી ધારણ કરી રેચક પ્રાણાયામઃ રોકેલા પ્રાણવાયુને ધ્યાન કરવું તે. અથવા અહિત બહાર કાઢવો. તીર્થંકર પ્રતિમાનાં અંગો આદિનું ! રેવતી : એક નક્ષત્ર છે. ભગવાન ધ્યાન કરવું. તથા તેમાં અનંતજ્ઞાન, મહાવીરના સમયમાં ઉત્તમ દર્શન, દાન, લાભ, ભોગ-ઉપભોગ શ્રાવિકા હતા. વીર્ય, ક્ષાયિક સમ્યકત્વ, ચારિત્ર- રેશમઃ એક પ્રકારનું વસ્ત્ર. યુક્ત તથા જેમણે ઘાતી કર્મોને રૈવતક: સૌરાષ્ટ્રમાં આવેલા ગિરનાર નષ્ટ કર્યા છે તેવા સર્વજ્ઞનું ધ્યાન પર્વતનું તીર્થ. કરવાથી જીવ સ્વસ્વરૂપને પ્રાપ્ત રોગઃ કુષ્ઠાદિ અનેક પ્રકારના રોગ. કરે છે. યદ્યપિ અહંત ધ્યાન રોગ : (શારીરિક પીડા) ઔદારિક પિંડસ્થ પદસ્થ રૂપસ્થ ત્રણે શરીરમાં અનેક રોગો થવાની ધ્યાનમાં સમાન છે.
શક્યતા છે. શરીરના ૩ કરોડ રૂપાતીત: અશરીરી, સર્વ કર્મક્ષય થતાં રોગ છે, તે દરેકમાં પા રોગ
જે સિદ્ધ થયા છે તેમના શુદ્ધાત્માનું ભરેલા છે. તે સર્વે રોગો અશુચિધ્યાન તે રૂપાતીત ધ્યાન છે. રૂપસ્થ મય છે. અભક્ષ્યાદિ, દૂષિત ધ્યાનમાં સ્થિર, તથા જેની આહાર-પાણીના સેવનથી વાતાદિ ચિત્તવૃત્તિઓ નષ્ટ થઈ છે, તે સિદ્ધ વિકાર થવાથી રોગ ઉત્પન્ન થાય પરમાત્માનું ધ્યાન કરી શકે છે. છે. રોગ પીડાકારી છે. તેવા સાધુજનો સિદ્ધ પરમાત્માનું અશાતાવેદનીયનું પરિણામ છે. ધ્યાન કરી અનુક્રમે પોતાના રોગપરિષહ શરીર રોગ અને અશુચિ શુદ્ધાત્માને ધ્યાવે છે કે હું સ્વયં પદાર્થોથી ભરેલું છે, તેમ વિચારી સિદ્ધ સ્વરૂપ છું. એમ સ્વરૂપનું ગુણરૂપી રત્નોના સંરક્ષણ માટે ધ્યાન કરીને સ્વસ્વરૂપને પ્રાપ્ત કરે શુદ્ધ આહારદિનો સ્વીકાર કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org