________________
૨૦૨
ભોગ્યકાળ
જૈન સૈદ્ધાંતિક વસ્ત્રાદિ પરિધાનમાં પ્રવૃત્ત થાય છે તે દોષજનિત છે. જે ગૃહસ્થ ભોગોપભોગ પરિમાણ
મખઃ યોગ, યજ્ઞ, પૂજા, ઇજ્યા. કરીને સંતુષ્ટ રહીને અધિક
પૂજાવિધિના પર્યાયવાચી શબ્દ છે. ભોગોનો ત્યાગ કરે છે. તે
મઘા : એક નક્ષત્ર. અહિંસાદિ વ્રતનું ઉત્તમ રીતે
મઘાનારકીઃ છઠ્ઠી નારકી પાલન કરે છે.
મણિચિતઃ સુમેરુ પર્વતનું બીજું નામ. ભોગ્યકાળઃ પૂર્વે બાંધેલાં કર્મોનો ઉદય
મત: પક્ષ, પંથ. શરૂ થાય ત્યારથી તેનો મતાનુશા: પ્રતિવાદી દ્વારા દર્શાવેલા ભોગવવાનો કાળ, કર્મદલિકોની
દોષને પોતાના પક્ષમાં સ્વીકાર રચનાવાળો કાળ.
કરી લે, પરંતુ તેની સુધારણા ન ભોજન: જે ખાવા લાયક પદાર્થો છે તે.
કરે, અને પ્રતિવાદીના પક્ષને કહે ભોજનકથાઃ એક વિકથા છે. શરીરને
કે તમારા પક્ષમાં પણ દોષ છે. તે જરૂરી આહાર આપવો પરંતુ તે
મતાનુજ્ઞા નામનું નિગ્રહસ્થાન છે. માટેની ગમવા ન ગમવાની
મતાર્થ: આગમાદિના અર્થમાં અજ્ઞાનચર્ચાવાર્તા, પ્રશંસા કે નિંદા ન
વશ પોતાના અભિપ્રાયને સાચો કરવી.
ઠરાવે તે મતાર્થ. ભૌતિક દૃષ્ટિઃ સાંસારિક સુખવાળી
| મતિઃ સામાન્ય બુદ્ધિ.
મતિકલ્પના : પોતાની બુદ્ધિ પ્રમાણે ભ્રમઃ (ભ્રમક ભ્રમકા) પાંચમી નરકનું
| વસ્તુની કલ્પના કરવી. બીજું પ્રતર. સામાન્યતઃ શંકા
મતિજ્ઞાનઃ ઇન્દ્રિયો તથા મન દ્વારા ભ્રમરાહારવૃત્તિઃ (ભારીવૃત્તિ) ભિક્ષા,
મતિજ્ઞાનાવરણના ક્ષયોપશમથી ભ્રમર જેમ દરેક પુષ્પમાંથી થોડો
ઉત્પન્ન થતું જ્ઞાન. જે મનન થઈ થોડો રસ લે તેમ સાધુએ ગૃહસ્થ
શકે તે મતિજ્ઞાન. તે સાંવ્યવહારિક ના અલગ અલગ ઘરેથી અલ્પ
પ્રત્યક્ષ જ્ઞાન છે. માત્રામાં ગોચરી લેવી.
મતિ, સ્મૃતિ, સંજ્ઞા, પ્રત્યભિજ્ઞાન) ભ્રાન્તઃ પ્રથમ પૃથ્વીનું ચોથું પ્રતર.
ચિંતા (તર્ક) અને અભિનિબોધ તે (રત્નપ્રભા)
પર્યાયવાચી શબ્દો છે. ભ્રાન્તિઃ વસ્તુના સ્વરૂપને વિપરીત રીતે
મતિજ્ઞાનાવરણનો ક્ષયોપશમ ગ્રહણ કરવું. શંકા
છતાં તે પરોક્ષજ્ઞાન છે. સમ્યકત્વ
દૃષ્ટિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org