________________
૨૧૧
શબ્દપરિચય
માનસ્તંભ ધ્યાનરૂપે કરી શકાય. માળા વડે | માઘવતીઃ સાતમી નારકી. મંત્ર ગણી શકાય. જાપ વડે | માતંગપતિઃ (હાથી) હાથીઓનો પતિ. માનસિક મંત્ર ગણી શકાય. અને માત્સર્ય: ઈર્ષા, અદેખાઈ. ધ્યાન માટે તેની ઘણી પદ્ધતિઓ માધ્યસ્થભાવઃ તટસ્થપણું છે. જેમકે બ્રહ્મરંધ્ર આદિ ચક્રમાં | માનઃ મદ, અહંકાર, અભિમાન, તે તે પદની સ્થાપના વર્ણ અને ! નમ્રતારહિત, ગર્વ.. ગુણ વડે ચિંતન – ધ્યાન થઈ | માનતુંગઃ શ્વે. સં. તથા દિ. સં. બંનેમાં શકે. શ્વાસોચ્છવાસ (પ્રાણવાયુ) સમ્માનિત આચાર્ય છે. ભક્તામર સાથે મંત્ર જોડી શકાય.
સ્તોત્રના રચયિતા છે. પ્રાણવાયુને અંદર રોકી માનસઃ મનમાં ઉત્પન્ન થયેલી ચેષ્ટા આનંદમય ભાવપ્રસન્નતાપૂર્વક તથા મનની સંજ્ઞા, માનસ છે. એક પદ કે બે પદને જોડવા એમ માનસાહાર: માનસિક આહાર. નવ પદનું ધ્યાન કરવું માનસિક દુઃખઃ અનિષ્ટતાનું, અશુભપદસ્થધ્યાનનો પ્રકાર) આ ધ્યાન યોગનું નિમિત્ત પામીને મનમાં વડે મનશુદ્ધિ થતાં જીવ દુઃખી થવું.
સમ્યગદર્શનાદિની પ્રાપ્તિ કરે છે. માનસ્તંભ: સમવસરણની માનસ્તંભમંત્રજાસઃ જિનપ્રતિષ્ઠા મહોત્સવમાં ભૂમિમાં અત્યંતર ભાગમાં કોટ મંત્રોચ્ચારનું માહાસ્ય.
હોય છે, જેની અંદર વનખંડો, મંત્રી મંત્રો વિષે પ્રવીણ (સામાન્યતઃ દેવોનાં ક્રીડાસ્થાન. વાપિઓ રાજ્યના શાસનને વ્યવસ્થિત વગેરેથી સુશોભિત હોય છે. તેને ચલાવનાર)
ત્રણ માળ છે. મધ્યમાં વૃતાકાર મંત્રોપજીવી: મંત્ર વડે આજીવિકા હોય છે. અત્યંત સુશોભિત હોય
ચલાવે તેમાં દોષ લાગે છે. છે. પ્રત્યેક દિશામાં એકએક મંદઃ અલ્પ, તીવ્રતાના રસની જિનપ્રતિમા હોય છે. આ ઉપરાંત
દેવોનાં ભવનોમાં તથા શાશ્વત મંદમિથ્યાત્વી - જેનું મોહનીય કર્મ ચૈત્યાલયમાં આ પ્રમાણે માનસ્તંભ શિથિલ થયું છે તે.
હોય છે. દરેક તીર્થકરના સમયમાં મંદરઃ સુમેરુ પર્વતનું અપરનામ. તેની ઊંચાઈનું પ્રમાણ ઘટતું જાય મંદાકારક્ષેત્ર પર્વતાકારનું ક્ષેત્ર. ચારે છે. મિથ્યાષ્ટિ જીવો જ્ઞાનાદિના બાજુ પર્વત હોય.
ગર્વવાળા આ માનસ્તંભના જોવા
ઓછાઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org