________________
૨૧૮
જૈન સૈદ્ધાંતિક હોવાથી તેને મૂર્ત માનવામાં આવે | મૂર્તિક આકૃતિયુક્તરૂપી પદાર્થોને છે. એટલે જીવના રાગાદિ ભાવ | મૂર્તિક કહે છે. પણ મૂર્ત માનવામાં આવે છે. મૂલગુણ શ્રાવકના વ્રતાદિ મૂળગુણ છે. પુદ્ગલ પદાર્થો સ્પર્શ, રસ, વર્ણ, અનશનાદિ ઉત્તરગુણ છે. ગંધાદિયુક્ત છે, તે સિવાય પાંચ સાધુજનોના: સત્તાવીસ ગુણ દ્રવ્યો સ્પર્શદિરહિત અમૂર્ત છે. મૂળગુણ છે. અનશનાદિ ઉત્તરગુણ કર્મના અભાવમાં આત્મા સ્પદિશૂન્ય અમૂર્ત છે. ]. મૂલાચારઃ દિ. સં. યત્યાચાર યતિકર્મનું ફળ સ્પશદિ ઇન્દ્રિયો દ્વારા ! આચાર વિષયક પ્રાકૃત ગાથાબદ્ધ જીવને સુખદુઃખ રૂપે પરિણમે છે ગ્રંથ. તેથી આઠે કર્મ રૂપી છે. જે | મૂલારાધના: દિ. સં. ભગવતી ભાવમન પુદ્ગલોના અવલંબનથી ! આરાધના ગ્રંથનું અન્ય નામ. સંસ્કારિત હોય છે તે પૌગલિક | મૂલારાધનાદર્પણ: દિ. સં) ભગવતી છે. તથા પુદ્ગલ-પુદ્ગલના આરાધનાની ટીકા ગુણદોષ વિચાર કે સ્મરણાદિ | મૂળઃ વર્ગમૂળ, ઘનમૂળ ગણિતનો ઉપયોગ સન્મુખ થઈ આત્મામાં વિષય છે. કંદમૂળ સાધારણ વિચારનું નિમિત્ત બને છે તે વનસ્પતિ છે. દ્રવ્યમન મૂર્તિ છે.
મૂળરાશિ : ગણિતની સંકલન કે આત્માના ઔશ્ચિક, ઔપથમિક, વ્યકલન. જે રાશિમાં (ગણતરી) ક્ષાયોપથમિક ભાવોમાં પુદ્ગલ અન્યરાશિ જોડવામાં આવે, કે સ્કંધોના વિકલ્પો વર્તે છે, માટે તે ઘટાડવામાં આવે છે. પૌગલિક છે. ક્ષાયિક કે મૃગઃ હરણ. પારિણામિક ભાવમાં પુગલ મૃગચારિતઃ સ્વેચ્છાચારી સાધુ.
સ્કંધોની વર્તના નથી તેથી તે ગુરઆજ્ઞામાં અવિવેકી. પૌદ્ગલિક નથી.
મૃગપતિઃ સિંહ. મૂર્તિ પ્રતિમા મુખ્યત્વે દેવ-ગુરુજનોની મૃગશીષઃ એક નક્ષત્ર.
પ્રતિમા હોય છે, જેની પૂજા વગેરે મૃતસંજીવનીઃ એક મંત્રવિદ્યા. કરવામાં આવે છે. સંસારી જીવોની | મૃત્યુ: મરણ. દેહનો આત્માથી વિયોગ આકૃતિને બાવલું કહેવામાં આવે | થવો.
મૃત્યુલોકઃ મનુષ્યલોક મધ્યમ કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org