________________
શબ્દપરિચય ૨૨૫
યમરાજા અષ્ટ દ્રવ્યની આહુતિ આપે છે તે | છે. આ ચાર ગુણસ્થાનમાં લૌકિક છે. આમ દેવયજ્ઞવિધિ | યથાખ્યાત ચારિત્ર હોય છે.
પરંપરાથી ચાલી આવે છે. | યથાજાત : દિ. સં. વ્યવહારથી યતિઃ શ્રમણ, સંયત, ઋષિ મુનિ, સાધુ, નગ્નપણાને - દિગંબર અવસ્થાને
અણગાર, ભદત, દાંત, શબ્દો યથાજાત રૂપધર કહે છે. તે મુનિ એકાર્યવાચી છે. જે ઇન્દ્રિયોના જ્ય સમસ્ત પરિગ્રહરહિત હોય છે. દ્વારા પોતાના શુદ્ધાત્મસ્વરૂપમાં નિશ્ચયથી આત્માના સ્વરૂપને પ્રયત્નશીલ છે. પંચમહાવ્રત ધારી યથાર્થપણે પ્રાપ્ત કરવું.
છે. ક્ષમાદિ દસ યતિધર્મ છે. યથાતથાનુપૂર્વી: આનુપૂર્વી. નવકારયતિવરવૃષભઃ યતિમાં જે વરશ્રેષ્ઠ છે. | મંત્રની આનુપૂર્વી આવે છે.
તે તીર્થકર, ગણધરદેવ છે. | યથાપ્રવૃત્તકરણઃ પર્વત પાસે વહેતી યત્કિંચિતઃ કંઈક, થોડું, અલ્પ.
નદીના વહેણમાં તણાતા પથ્થરના ત્યાચારઃ યતિઆચાર, યતિઓના ગોળ થવાના ન્યાયે નદી ઘોળ આચાર-વિચારને યત્યાચાર કહે પાષાણ) અનાયાસે આત્માને છે. મૂલાચાર, ભગવતી આરાધના સહજ વૈરાગ્યાદિ ભાવ ઊપજે, જેવા ગ્રંથો તે આચારના નિરૂપક જેના કારણે આયુ સિવાય સાતે
કર્મોની સ્થિતિ અલ્પ થાય. યથાખ્યાતચારિત્ર: સમસ્ત મોહનીય- | યથાપ્રવૃત્ત સંક્રમ પૂર્વે બાંધેલાં કર્મોનાં
કર્મના ઉપશમ કે ક્ષયથી આત્મ- દલિકોનું બંધાતાં કર્મોમાં નાખવું. સ્વભાવરૂપ અવસ્થાને યથાખ્યાત- | તે રૂપે પરિણમન થવું. ચારિત્ર કહે છે. કષાયોના સર્વથા | યથાર્થ જે પદાર્થ જેવા સ્વભાવે સ્થિત અભાવથી આત્માની શુદ્ધિ | છે તે પ્રમાણે માનવો. વિશેષને યથાખ્યાત ચારિત્ર કહે | યદચ્છીપલબ્ધિઃ ઈચ્છાનુસાર શાસ્ત્રોછે. તેના અધિકારી ઉપશાંત કષાય | ના અર્થો લગાડવા. વીતરાગ છદ્મસ્થ ૧૧ ગુણસ્થાને | યદષ્ટ: આલોચનાનો એક દોષ છે. જ્યાંથી જીવ પાછો પડે છે. | યમ : ભોગ ઉપભોગનાં સાધનોનો ક્ષીણ કષાય વીતરાગ છધસ્થ | આજીવન ત્યાગ કરવો તેને યમ ગુણસ્થાન ૧૨મું છે. ત્યાર પછી કહે છે ભોગ ઉપભોગ પરિમાણ સયોગી કેવળી ૧૩મું ગુણસ્થાન. વ્રત અથવા પાંચમું અણુવત) અયોગી કેવળી ૧૪મું ગુણસ્થાન | યમરાજાઃ મૃત્યુકાળ, મૃત્યુસંબંધી
છે.
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org