________________
માનુષોત્તર
૨૧૨
ને સૈદ્ધાંતિક માત્રથી અભિમાનરહિત થાય છે. | સ્થાનકમાં સત્તરમું પાપ છે. માનુષોત્તર: મધ્યલોકના પુષ્કરદ્વીપના | માયાશલ્ય: કપટજન્ય દોષ.
મધ્યમાં સ્થિત કુંડલાકાર પર્વત મારઃ ચોથી નરકનું બીજું પ્રતર જેના કારણે પુષ્કરવર દ્વીપના બે મારુતીધારણાઃ ધ્યાનનો એક પ્રકાર ભાગ થયા છે. બીજા ભાગમાં | (જૂઓ યોગશાસ્ત્ર) મનુષ્યોનો વાસ નથી. આ પર્વતનું માર્ગ: જેના દ્વારા માર્ગણ – ગતિ – ઉલ્લંઘન થતું નથી તેથી તે થાય છે તે માર્ગ અથવા પથ. ચારે માનુષોત્તર કહેવાય છે.
ગતિના કારણે ચાર માર્ગ, મોક્ષરૂપ માય: પ્રમાણ – તેનું લક્ષણ કેવળજ્ઞાન પંચમગતિમાર્ગ. આમ માર્ગ – પથ તથા આગમ સ્વરૂપ છે.
અનેક પ્રકારના છે તેમાં મોક્ષમાર્ગ માયા: આત્માનો કુટિલ ભાવ, વંચના, ઉપાદેય છે. જે જે ધર્મવિશેષોથી
કપટ, પ્રપંચ, છલ અર્થાત્ અન્યને જીવોનું અન્વેષણ (શોધ) કરાય તે ઠગવાની વૃત્તિ. મોહનીય કર્મની તે ધર્મ – વિશેષો તે માર્ગ. કષાયપ્રકૃતિ છે. તેના ચાર ભેદ છે. માર્ગણાઃ ઈહા, ઊહા, અપોહ, માર્ગણા, ૧. અનંતાનુબંધી – વાંસની ગાંઠ ગવેષણા, અને મીમાંસા જેવી તીવ્ર માયા, ૨. એકાર્યવાચક નામ છે. માર્ગણા - અપ્રત્યાખ્યાનીય બકરાના શીંગડા
શોધવું. જિન આગમ પ્રમાણે જીવ જેવી માયા, ઘણા પ્રયત્ન ઘટે. ૩. જે ભાવો દ્વારા, જે અવસ્થાઓમાં પ્રત્યાખ્યાનીય-ગાયના મૂત્રની અનુમાર્ગણ બોધ કે શોધ પામે છે વાંકી ધારા થોડા વખતમાં ભૂંસાઈ તે માર્ગણા છે. જીવોના આવા જાય તેમ માયાની વૃત્તિ શમી જાય. બોધ કે શોધની શ્રુતજ્ઞાનમાં ૧૪ ૪. સંજ્વલન માયા, પાણીમાં લીટી માર્ગણા છે. તેના ચૌદ ભેદ છે. ખેંચાય અને તરત જ લય પામે ભેદ: ગતિ, ઇન્દ્રિય, કાય, યોગ તેવી અત્યંત અલ્પકાલીન.
વેદ, કષાય, જ્ઞાન, સંયમ, દર્શન, રાગના - માયાના ઉદયથી જીવના લેશ્યા, ભવ્ય, સમ્યક, સંજ્ઞી અને પરિણામ માયારૂપ થાય છે. તેવા આહારક આ ચૌદ માર્ગણાપરિણામ તિર્યંચાયુનું કારણ બને સ્થાનોમાંથી જીવ કયા માર્ગણા
સ્થાનથી મોક્ષ પામવાને અધિકારી માયામૃષાવાદઃ મનમાં કપટ રાખી છે તે જાણવું. એને માર્ગખાદ્વાર કહે
અસત્ય બોલવું. અઢાર પાપ
છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org