________________
૨૧૪
મિથ્યાજ્ઞાન
જૈન સૈદ્ધાંતિક મિથ્યાજ્ઞાનઃ સર્વજ્ઞ ભગવાને કહેલા અસતગુરુ તથા હિંસારૂપ
જગતના સ્વરૂપને તે રીતે ન અસધર્મમાં શ્રદ્ધાન આવું માનતાં વિપરીત મિથ્યા માનવું મિથ્યાત્વ મહાપાપ છે. અઢારમું જેમ કે આત્મા પરનો કર્તા ભોક્તા પાપસ્થાનક છે. જે શલ્યરૂપ છે. છે વગેરે.
ઔદયિક ભાવ છે. મિથ્યાત્વઃ મિથ્યાદર્શન. જેની દૃષ્ટિમાં અભિગ્રહિક, અનાભિગ્રહિક,
સર્વજ્ઞ પરમાત્માએ કહેલાં તત્ત્વોનું અભિનિવેશિક, સાંશયિક, શ્રદ્ધાન નથી. જે કર્મના ઉદયથી અનાભોગ એમ પાંચ પ્રકાર
જીવને વિપરીત શ્રદ્ધાન થાય તે. ઉપરાંત મિથ્યાદર્શન અનેક મિથ્યાત્વ કર્મ: મોહનીય. દર્શન- પ્રકારનું છે. ગૃહીત તથા અગૃહીત
મોહનીયની પ્રથમ પ્રકૃતિ. જેમાં મિથ્યાત્વ, ગૃહીતમિથ્યાત્વ એ
સ્વરૂપધર્મની ભ્રાંતિ હોય છે. વર્તમાન જન્મમાં ગ્રહણ થતાં મિથ્યાત્વ ક્રિયાઃ મિથ્યાષ્ટિની ક્રિયા પરિણામ છે, અગૃહીત મિથ્યાત્વએ
મિથ્યાત્વ ક્રિયા મનાય છે. તે ભલે પૂર્વભવના ચાલ્યા આવતા તપ, જપ કરતો હોય પણ જો પરિણામ-સંસ્કારો છે. સમકિત સન્મુખ થયો નથી કે માર્ગે જ્ઞાનરૂપ પુરુષાર્થ દ્વારા મિથ્યાત્વનો
ચઢ્યો નથી તેની ક્રિયા મિથ્યા છે. ત્યાગ કરવો અને સમ્યગુદર્શનની મિથ્યાદર્શન : સ્વાત્મતત્ત્વથી પ્રાપ્તિ કરવી.
અપરિચિત જીવ શરીર, ધન, મિથ્યાદર્શન ક્રિયાઃ જે દર્શનમાં પરિવારાદિમાં સ્વાત્મભાવ રાખે વીતરાગ પરંપરા નથી તેવા તથા તેમાં સુખ દુઃખ માને અને તે દર્શનની ક્રિયાઓ સરળ જાણી તે પ્રમાણે વર્તે, તેના અભિપ્રાય અને પ્રમાણે ક્રિયા કરવી તે. રુચિને મિથ્યાત્વદર્શન કહે છે. મિથ્યાદર્શન દોષ: પોતાના જ મતનો જિનેશ્વર પ્રણીત જીવાદિ પદાર્થોમાં આગ્રહરૂપી દોષ. ખોટા મતનો અશ્રદ્ધાન તથા મિથ્યાત્વ કર્મના માયાયુક્ત પ્રચાર કરવો. ઉદયથી થતા પરિણામ તે વિપરીત મિથ્યાદર્શન વચનઃ મિથ્યાષ્ટિયુક્ત જ્ઞાનરૂપ કે અજ્ઞાનરૂપ હોય છે. એ વચન બોલવાં. જેમકે દેહ જ મિથ્યાદર્શન છે.
આત્મા છે. સતદેવ, સદ્ગુરુ તથા સતધર્મમાં | મિથ્યાદૃષ્ટિ ગુણસ્થાનકઃ પહેલું ગુણઅશ્રદ્ધાન અને અસતુદેવ સ્થાનક, આત્મભાન તથા આત્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org