________________
મિશ્ર
શબ્દપરિચય
૨૧૫ જ્ઞાનથી રહિત બાહ્ય જગતમાં, છે. તે સમ્યકત્વરહિત મિથ્યાષ્ટિ ભૌતિક સુખમાં પોતાનો સમસ્ત છે. જ્ઞાનરહિત તે જીવના સર્વ ભાવ પુરુષાર્થ વ્યય કરી જીવનને નિરર્થક અજ્ઞાનમય છે, તેથી બંધનું કારણ કિરવાવાળા સર્વ લૌકિક જન થાય છે. મિથ્યાષ્ટિ બહિરાત્મદષ્ટિ પર- મિથ્યાદષ્ટિ આશ્રવ, બંધ, તથા સમય) કહેવાય છે. વિપરીત જ્ઞાન પાપનો કર્તા છે. એટલે તેની - માન્યતા - શ્રદ્ધાને કારણે તેમનાં નિર્જરા છતાં બંધ ચાલુ છે. કદાચ ધર્મ, તપ, વ્રત, વૈરાગ્યાદિ અનહેતુ કષાયની મંદતા થાય તોપણ થાય છે, સંસારની વૃદ્ધિ કરે છે. ભોગેચ્છા હોવાથી પાપાનુબંધી અવિરત સમ્યગૃષ્ટિ બાહ્ય પ્રવૃત્તિ પુણ્યનો કર્તા બને છે. જ્યારે કરતો જણાય છે છતાં સમ્યગૃષ્ટિ જીવ મુખ્યત્વે સંવર, સમ્યગદર્શન સહિત હોવાથી નિર્જરા અને મોક્ષરૂપ ભાવનો કર્તા સંસાર વર્ધક નથી હોતી. તેનો હોય છે. વળી જ્યારે સમાધિસંસાર સંક્ષેપ પામે છે. અવસ્થામાં સ્થિર રહેવા સમર્થ મિથ્યાદર્શનના ઉદયથી જીવ નથી હોતો ત્યારે વિષયકષાયામિથ્યાદષ્ટિ કહેવાય છે. તેને કારણે દિના દુર્ગાનને રોકવાનો પુરુષાર્થ તેને તત્ત્વની શ્રદ્ધા થતી નથી. કરે છે. તેથી સંસારની સ્થિતિનો શરીરાદિ અવસ્થાઓમાં કે નાશ કરીને પુણ્યાનુબંધી પુણ્ય પરદ્રવ્યમાં મોહિત ગૃહસ્થ કે સાધુ બાંધીને તેનો કર્તા થાય છે. મિથ્યાત્વરૂપ પરિણામથી કર્મબંધ ભવાંતરમાં તે પુણ્યનો ઉદય થવા કરે છે. મિથ્યાષ્ટિ જીવન જોકે છતાં તે સમ્યગુદૃષ્ટિ પૂર્વભાવિત પંચાચારાદિનું પાલન કરવા છતાં ભેદવિજ્ઞાનના બળથી પુનઃસમ્યગુદર્શનાદિના પરિણામરહિત ભોગેચ્છાના પરિણામ કરતો નથી, અંતઃચેતના/જ્ઞાનસ્વરૂપના જેમ કે ભરતરાજા, જંબુસ્વામી અભાવથી ઘણું પુણ્યકર્મ બાંધે છે. વગેરે. તે પુણ્ય પાપનું કારણ બનતું પરિણામે સંસારમાં જ પરિભ્રમણ નથી તેથી તે પુણ્યાનુબંધી પુણ્ય કરે છે.
કહેવાય છે. સમ્યગુદૃષ્ટિ જીવનો સાધુ હોવા છતાં દેહાદિમાં ક્રમે કરીને સંસાર નષ્ટ થાય છે. અનુરક્ત છે, વિષય કષાયથી | મિશ્ર: બે ભાવ અન્યોન્ય પદાર્થનું સંયુક્ત છે. આત્મસ્વભાવમાં સુપ્ત | ભળવું. જેમ કે અપક્વ-દુપક્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org