________________
ભૂમિગામી
કેન રોદ્ધાંતિક વ્યાપાર, વ્યવહારિકતામાં દાન- | સંઘાત ભેગા થયેલા પદાર્થનો ન્યાય વગેરે ષટ્કર્મ છે. યદ્યપિ ભેદ છુટું) કરવું. સ્કંધોનો વિભાગ, અતિ અશુભ કર્મનું સ્થાન નરકનું એક પદાર્થમાં વિરુદ્ધ ધર્મોના છે. શુભકર્મનું સ્થાન સ્વર્ગ છે. લક્ષણનું રહેવું અને ભિન્ન ભિન્ન શુભાશુભ કર્મરહિત સ્થાન કારણોનું હોવું તે ભેદસંઘાત. સિદ્ધલોક છે.
ભેદજ્ઞાન: આત્મા અને દેહમાં થયેલી કર્મભૂમિઃ પાપ કરીને જીવ એકાકાર માન્યતાને છોડીને નરકગતિ પામે છે. પુણ્યવડે આત્મા અને દેહ જુદા છે તેવું જ્ઞાન સ્વર્ગલોક પામે છે. કર્મનો ક્ષય થવું. આત્માનો આત્માપણે કરીને સિદ્ધગતિ પામે છે. અનુભવ થવો. ગ્રંથિભેદ થવો. સ્વઅઢીદ્વિીપમાં કર્મભૂમિ ફક્ત પંદર પર પદાર્થોમાં સ્વઆત્મ બુદ્ધિનો છે. ૫ ભરત, ૫ ઐરાવત ૫ ભેદ થવો. મહાવિદેહ. જેમાં તીર્થકર અને | ભેદછેદઃ બંને વસ્તુ વચ્ચે રહેલી નિગ્રંથમુનિઓના યોગ મળે છે. ] ભિન્નતાનો નાશ કરવો. યુગલિક કાળ પછી ભરતક્ષેત્રે તથા | ભેદાભેદઃ કોઈ પણ બે વસ્તુ વચ્ચે ઐરાવતમાં ત્રીજા આરાને અંતે અપેક્ષાએ ભેદ-જુદાઈ, અને મહા પરિવર્તન થઈ કર્મભૂમિનો અપેક્ષાએ અભેદ – એકતા હોય. પ્રારંભ થાય છે. ષટ્કાલ પરિવર્તન મનુષ્ય અને પશુ વચ્ચે ભેદ છે થાય છે. જેમાં સુખદુઃખ બંને હોય પણ પંચેન્દ્રિયપણું અભેદ છે. છે.
ભોક્તા : નિશ્ચયથી શુભાશુભ કર્મ જેનું ભૂમિગામી: પૃથ્વી પર ગમન કરનાર નિમિત્ત છે એવાં સુખદુઃખ મનુષ્ય-પશુ આદિ.
પરિણામનું ભોસ્તૃત્વ હોવાથી જીવ ભૂમિશુદ્ધિઃ પૂજા-વિધાનાદિમાં ભોક્તા છે.
ભૂમિશુદ્ધિ માટે મંત્રાદિનું વ્યવહારનયથી શુભાશુભ મુગલ આરાધન.
કર્મોથી સંપાદિત ઇનિષ્ટ ભૂકુટિ: બંને આંખની પાંપણની મધ્યનો વિષયોનું ભોફ્તત્વ હોવું તે ભાગ. જેને આજ્ઞાચક્ર કે ભોક્તા. (અસદ્દભૂત વ્યવહારનય) જ્યોતિચક્ર કહે છે.
પરમાર્થથી સ્વરૂપભૂત સ્વાતંત્ર્ય ભેદઃ જુદુ – ભિન્ન. અંતરંગ કે બાહ્ય જેનું લક્ષણ છે એવા સુખની
એ બંને પ્રકારનાં નિમિત્તોથી ઉપલબ્ધિરૂપ ભોક્તત્વ છે. અર્થાત્
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org