________________
શબ્દપરિચય ૨૦૫
મનુષ્ય પદાર્થોને જ જાણે છે. વર્તમાન | કર્મના ઉદયથી મન:પર્યાય જ્ઞાનને કાળમાં ત્રિકાળ વિષયક મૂર્તિક | આવરણ થાય તે. દ્રવ્યના ચિંતન કરવાવાળા જીવના | મન:પથતિ: ભવાંતરે જતાં નવીન મનમાં સ્થિત વિચાર - અર્થને જાણે દેહની રચનાની પર્યાપ્તિ સમયે છે. આ ઉપરાંત અન્યની સંજ્ઞા, મનોવર્ગણા ગ્રહણ થઈ મનરૂપે સ્મૃતિ, ચિંતા, જીવિત કે મરણ, પરિણમે છે. લાભ-અલાભ, સુખદુઃખ, નગર, | મનીષા: બુદ્ધિ - મતિ. દેશ, વિનાશ, અતિવૃષ્ટિ, મનીષી પુરુષોઃ બુદ્ધિશાળી મહાત્માઅનાવૃષ્ટિ, સુકાળ-દુષ્કાળ, ક્ષેમ, ઓ, જ્ઞાનીજનો. ભય, રોગ આદિ મૂર્તિક પદાર્થોને મનુજ : મનુષ્યિનિ - સ્ત્રીની સાથે પ્રત્યક્ષ જાણે છે. જેનો વ્યક્ત મન મૈથુનકર્મ કરવાવાળો મનુજસાથે સંબંધ છે તે બધા પદાર્થોના મનુષ્ય. અર્થને જાણે છે. અવ્યક્ત મનવાળા | મનુષ્યઃ હિત-અહિતનો હેય-ઉપાદેયનો જીવો સાથે સંબંધ રાખવાવાળા વિવેક ધારણ કરવાને કારણે તે પદાર્થોને જાણતા નથી.
મનુષ્ય કહેવાય છે. પરમાર્થથી ૨. વિપુલમતિઃ ચિંતિત, મોક્ષની પ્રાપ્તિનું દ્વાર હોવાનું અચિંતિત, અર્ધચિંતિત કે નિમિત્ત હોવાથી આ ગતિ સર્વોત્તમ ચિંતનપૂર્વક સર્વ સંશિ જીવોના છે. ચૌદ રાજલોકની વચમાં મનના વિચારોને જાણે છે. પિસ્તાલીસ યોજન પ્રમાણ મન:પર્યય જ્ઞાનાવરણ કર્મના અઢીદ્વીપ મનુષ્યક્ષેત્ર છે. તેની ક્ષયના નિમિત્તથી અન્યના સુમેરુપર્વતના શિખરપર્વતની મનોગત મૂર્તિક સ્થિત પદાર્થ, તેના સીમા છે. મનુષ્ય સ્વયં અઢીદ્વીપનું ભાવને જાણે, તથા મનના ઉલ્લંઘન કરી શકતો નથી. સંબંધમાં તે તે પદાર્થોનું પરિણમન કર્મભૂમિના મનુષ્ય અને થાય તેને પ્રત્યક્ષ જાણવું તે ભોગભૂમિના યુગલિકો મનુષ્ય છે, મન:પર્યયજ્ઞાન.
તથા આર્યદેશમાં વસનારા આર્ય, ભૂત, ભવિષ્યમાં તથા વર્તમાન, અને અનાર્ય દેશમાં વસનારા જીવ દ્વારા ચિંતન કરેલા પદાર્થોને પ્લેચ્છ તેમ મનુષ્ય બે પ્રકારે છે. વિપુલમતિ જાણે છે.
મનુષ્યને ઉત્કૃષ્ટ મન મળ્યું છે. મન:પર્યય જ્ઞાનાવરણ: જે જ્ઞાનાવરણ વળી મનુષ્ય જાતિમાં તપ, વ્રત,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org