________________
શબ્દપરિચય
૧૫૩
પાદવિહારી મનાવે તથા તપાદિ કરે. ! પંજિકાઃ વૃત્તિ સૂત્રોના વિષય પદાર્થોને પંચમકાલઃ પાંચમો આરો. જે કાળ | સ્પષ્ટ કરવાવાળાં વિવેચન. દુષમા કહેવાય છે.
પંડિતમરણ: સમ્યગ્દષ્ટિ આત્માનું પંચમુષ્ઠિઃ તીર્થંકર ભગવાન જ્યારે સમાધિમરણ.
દીક્ષા ગ્રહણ કરે ત્યારે સ્વયં | પાતાલવાસી: લવણ વગેરે સમુદ્રોમાં મસ્તકના કેશનું પાંચમુષ્ઠિ વડે પ્રભાસ આદિ દેવ. લોચ કરે.
પાત્રઃ યોગ્ય. મોક્ષ પામવાને યોગ્ય. પંચવર્ણ : એક પ્રહ, પુદ્ગલના પાંચ સમ્યદર્શનાદિ યુક્ત, ધર્મધ્યાનમાં વર્ણ છે.
લીન, પરિગ્રહ, શલ્યાદિ જેવા પંચવિંશતિકા: દિ.સં.માં પંચસંગ્રહ દોષોથી રહિત વિશેષ પાત્ર છે. નામના કર્મ સિદ્ધાંત વિષયક ગ્રંથ શુદ્ધોપયોગ અથવા શુભોપયોગથી છે. જે. સં.માં પ્રાકૃત પંચસંગ્રહ પરિણત જીવ પાત્ર કહેવાય. ૧૦૫ ગાથા પ્રમાણ ગ્રંથ છે. અવિરતિ, દેશવ્રતી શ્રાવક, વર્તમાનમાં તેનું ગુજરાતી મહાવ્રતી સાધુ, આગમમાં ભાષાંતર થયું છે.
રુચિવાળા એમ અનેક પ્રકારે પાત્ર પંચાચાર : પંચાગ્નિ. જ્ઞાનાચાર, જીવો હોય છે. તેમાં કોઈ જઘન્ય,
દર્શનાચાર, ચારિત્રાચાર, મધ્યમ કે ઉત્કૃષ્ટ એમ ત્રણ તપાચાર, વિચાર,
પ્રકારના હોય છે. સમ્યત્વગુણ પંચાધ્યાયીઃ દિ. સં.માં સંસ્કૃતમાં સહિત અપરિગ્રહી મુનિ ધ્યાની દર્શનશાસ્ત્રનો ગ્રંથ.
ઉત્તમ પાત્ર. દેશવ્રત સમ્યગુ પંચાસ્તિકાયઃ દિ. આ. શ્રી કુન્દ કુન્દ દૃષ્ટિવંત શ્રાવક મધ્યમ પાત્ર.
રચિત પાંચ અસ્તિકાય દ્રવ્યોનો અવિરતિ સમ્યગૃષ્ટિ શ્રાવક પ્રાકૃતમાં તત્ત્વ વિષયક મહાન જઘન્યપાત્ર છે. તપ વ્રત કે શીલની
આરાધના કરવાવાળો પરિગ્રહ કે પંચેન્દ્રિય જાતિઃ જાતિ નામકર્મથી કષાયનો ત્યાગ કરવાવાળો પણ
સ્પશદિ પાંચ ઇન્દ્રિય યુક્ત શરીર મિથ્યાદૃષ્ટિ હોય તો તે મોક્ષમાર્ગને ધારી છે.
અપાત્ર છે. પંચેન્દ્રિય જીવઃ પાંચ ઇન્દ્રિય ધરાવતા પાદપૂર્તિઃ શ્લોક બનાવવામાં ખૂટતું
દેહધારી જીવો. દેવ, મનુષ્ય, પશુ, જોડી દેવું. પક્ષી-નારક.
પાદવિહારીઃ પગે ચાલનાર, વાહન
ગ્રંથ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org