________________
૧૯૫
શબ્દપરિચય
ભાવકર્મ જીવોના વિષયોમાં યથાયોગ્ય લાગુ | ક્ષાયોપથમિક છે. ૫. કમના ઉદય કરીને તેનો ઘણો વિસ્તાર કરવામાં આદિથી નિરપેક્ષ ચૈતન્યત્વ આદિ આવ્યો છે.
ભાવ પારિણામિક છે. ભાજનાંગ કલ્પવૃક્ષ એક પ્રકારનું વૃક્ષ. એક જીવમાં એક સમયમાં ભાટક જીવિકા: સાવદ્ય પાપવ્યાપાર ભિન્નભિન્ન અવસ્થાઓને કારણે દ્વારા જીવિકા.
ગુણસ્થાનોમાં યથાયોગ્ય ભાવ ભામંડળઃ તીર્થકર જેવા પવિત્રાત્માના થાય છે. તેના સંયોગી ભેદોને
પૂર્ણ શરીરના તેજને સંહરીને સન્નિપાતિક ભાવ કહે છે. આ મસ્તકની આસપાસ ગોળાકારમાં ભાવો સંચિત છે. તેજપૂર્ણ આકૃતિ તે ભામંડળ; કર્મોદયના નિરૂપણ વગર અને તીર્થંકરના આઠ પ્રાતિહાર્યમાંથી ષગુણ હાનિ કે વૃદ્ધિમાં સ્થિત એક છે.
ભાવની સંખ્યા વગર ભાવની ભારારોપણ: બીજા જીવના શરીર પર પ્રરૂપણાનું વર્ણન શક્ય નથી.
ભારનું મૂકવું. આરોપણ કરવું. ઔદયિકભાવ બંધ કરવાવાળો છે ભાવ: (લાગણી, રુચિ, પરિણામ) ઔપથમિક ક્ષયોપથમિક તથા
ભવન ભવતીતિ વા ભાવઃ થવું ક્ષાયિકભાવ મુક્તિને કારણભૂત અથવા માત્ર હોવું તે ભાવ છે. છે. પરિણામિકભાવ બંધમોક્ષ ચેતન તથા અચેતન દ્રવ્યોમાં નિરપેક્ષ છે. પોતાનો સ્વભાવ-લક્ષણ હોય છે તે પૌગલિક પદાર્થોમાં સ્પર્ધાદિ તે દ્રવ્યોનો ભાવ છે. પદાર્થોના ભાવો ઔદયિક છે. અને જડત્વપરિણમનને ભાવ કહે છે. ગુણ પરિણામિક એમ બે અચિત ભાવ તથા પર્યાય બંને ભાવ છે. ચેતનજીવ દ્રવ્યની અપેક્ષાએ તેના પાંચ ધર્મ, અધર્મ, આકાશ-કાળમાં ભાવ છે. ૧ ઔદયિક – કર્મોના કેવળ એક પારિણામિક ભાવ છે. ઉદયથી થતાં ભાવ, ૨. કર્મના તે અચિત છે. સ્વાભાવિક છે. ઉપશમથી ઓપશમિક સભ્યત્વ નિશ્ચયથી શુદ્ધ ચૈતન્ય તથા તથા ઔપથમિક ચારિત્ર છે. ૩. પારિણામિક ભાવ શુદ્ધ છે. ક્ષાયિક, તે તે કર્મના ક્ષયથી થતા | ભાવકર્મ: જીવના રાગાદિ ભાવ કેવળ-જ્ઞાનાદિ ક્ષાવિકભાવ, ૪. તે ભાવકર્મ છે, જે દ્રવ્યકર્મનું નિમિત્ત તે કર્મોના ક્ષયોપશમથી થતો ભાવ પામી અજ્ઞાનદશામાં આત્મામાં
છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org