________________
૧૯૬
ગુણો.
ભાવના
જૈન સૈદ્ધાંતિક થાય છે.
થવું તે. ભાવના: જેમાં ભાવની મુખ્યતા છે, તે | ભાવપાપ: ચાર ઘાતકર્મોનો ઉદય,
ભાવના. ૧. સદ્દભાવના, ૨. મુખ્યત્વે મોહનીયકર્મ. જેમાં અસદ્દભાવના. (સમ્યભાવના, ક્રોધાદિ કષાયો હોય. મિથ્યાભાવના). પુણ્ય-પાપ, રાગ ભાવપુર્વઃ ચાર ઘાતકર્મોનો વૈરાગ્ય, સંસાર-મોક્ષના કારણમાં ક્ષયોપશમ. વિશેષ મોહનીયનો ભાવનાઓ છે. વીઆંતરાયના ઉપશમ, સમ્યગૂજ્ઞાન, ક્ષમાદિ ક્ષયોપશમથી આત્મા દ્વારા શુદ્ધ વિષયનું પુનઃ પુનઃ અનુશીલન તે ભાવપૂજા : આત્માના ઉચ્ચ પરિણામોતથા જ્ઞાત પદાર્થનું પુનઃ પુનઃ પૂર્વક ભગવાનને નમસ્કાર આદિ ચિંતન કરવું તેવી ભાવનાઓ પૂજા કરવી તે. અનેક પ્રકારની છે. સમ્યગુદર્શન ભાવપ્રાણ: આત્માના જ્ઞાન-દર્શનજ્ઞાનાદિ ભાવના, અનિત્યાદિ બાર ચારિત્ર-વીર્ય આદિ ગુણો. ભાવના, મૈત્રી આદિ ચાર ભાવના. ભાવબંધઃ જીવના કષાયરૂપ પરિણામપાંચ મહાવ્રતની પાંચ પાંચ | ભાવબંધ છે. ભાવનાઓ. દર્શન વિશુદ્ધ આદિ ભાવબંધનું નિમિત્તકારણઃ ઉદય અને સોળ ભાવના. જે તીર્થંકર ઉદીરણા અવસ્થાને પ્રાપ્ત પૂર્વબદ્ધ નામકર્મના હેતુભૂત છે) આ સર્વે પરિણામ
ભાવબંધનું સમ્યગુભાવના છે.
| નિમિત્તકારણ. કામચેષ્ટા, ક્લેશ, મોહજનિત, | ભાવબંધનું ઉપાદાનકારક ક્રૂરતાજનિત આસુરીભાવના ભાવબંધના તે સમયના અંતરંગ
કુત્સિત યાને દુષ્ટ ભાવના છે. પૂર્વ ક્ષણવર્તી યોગ, કષાયરૂપ ભાવનિક્ષેપઃ વર્તમાન પર્યાય, સંયુક્ત આત્માના પર્યાયવિશેષને
વસ્તુને ભાવનિક્ષેપ કહે, જેમ કે ભાવબંધ ઉપાદાન કારણ કહે છે. રાજ્ય કર્તા પુરુષ રાજા કહેવાય. ભાવમલઃ જીવના મલિન ભાવ. નામાદિ ચાર નિક્ષેપમાં વસ્તુના ભાવમોક્ષ કેવળજ્ઞાનાદિનું પ્રગટ થવું.
મૂળ સ્વરૂપને ભાવનિક્ષેપ કહે છે. | ભાવલિંગ: સાધુતાની અંતરંગ દશા, ભાવનિર્જચઃ ઉપયોગની શુદ્ધિ દ્વારા - સવિશેષ સપ્તમ ગુણસ્થાન. - સકામ નિર્જરાને કારણે જીવના | ભાવલેશ્યાઃ કષાયભાવરૂપ અશુભ
રાગાદિ ભાવનું દૂર થવું, નષ્ટ ! લેશ્યા, તથા મંદકષાયયુક્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org