________________
૧૮૩
શબ્દપરિચય
પૌષધોપવાસ થવું. બાહ્ય દોષોનું પ્રાયશ્ચિત્ત સ્વયં | પ્રાયશ્ચિત્ત પ્રસન્નતાપૂર્વક અને કરી શકાય. પરંતુ અંતરંગ કે | જાગૃતિપૂર્વક થઈ શકે. વળી તે તીવપણે પુનઃ પુના દોષોનું દોષ પુનઃ પુનઃ ન થતાં ભાવપ્રાયશ્ચિત્ત નિર્દોષ ભાવે ગુરુજનો વિશુદ્ધિ થાય. પાસે લેવું. આચાર્યાદિ શિષ્યોની પ્રાવચન: શ્રુતજ્ઞાનનું બીજું નામ. પ્રકૃષ્ટ યોગ્યતા પ્રમાણે પ્રાયશ્ચિત્ત આપે શબ્દ યુક્ત થતું જ્ઞાન મૃત પ્રાવચન છે. તે અત્યંતર તપનો એક પ્રકાર કહેવાય છે.
પ્રાવિકૃતઃ સાધુને સ્થિરતાનો નિશ્ચયથી જ્ઞાની મુનિ જ્ઞાનસ્વરૂપ વસતિકાનો એક દોષ. આત્માનું પુનઃ પુનઃ ચિંતન કરે છે. પ્રાસુકઃ જે પદાર્થમાંથી એકેન્દ્રિય પ્રમાદથી જેનું મન વિરક્ત છે, તે જીવોનું અવન થયું હોય અચિત ઉત્કૃષ્ટ પ્રાયશ્ચિત્ત છે. જેમાં દોષ બનેલો પદાર્થ પ્રાસુક છે. જળ, પ્રવેશનું કારણ નથી. વ્યવહાર | અન વગેરે. અપેક્ષાએ આલોચના, પ્રતિક્રમણ, | પ્રિયઃ જે વસ્તુ ઈષ્ટ લાગે, રુચે તે પ્રિય. તદુભય વિવેક, વ્યુત્સર્ગ, તપ, છેદ | રતિ. પરિહાર, ઉપસ્થાપના વગેરે દસ | પ્રિયકારિણી ઃ ભગવાન મહાવીરનાં ભેદ છે. પોતાના દોષોની ગુરુજનો માતાનું ઉપનામ. દિ. સં). પાસે ઓલાચના કરીને નિવૃત્ત પ્રયોભાવઃ પ્રીતિ ક્રિયા. થવું. જ્યારે દોષ થાય ત્યારે તરત | પ્રત્યભાવ: મરણ થયા પછી કોઈ જ આલોચના કરી લેવી. | શરીરમાં જન્મ લેવો. આલોચના લેવાનો ભાવ થાય પ્રેષ્યગણ: આપણે જેનું પોષણ કરવાનું અને કદાચ મરણ થાય તો પણ તેને | છે તેવા નોકરાદિનો સમૂહ. આલોચનાનો લાભ મળે છે. અને પ્રેષ્ઠ પ્રયોગ : સામાયિક કે પૌષધમાં જે તેમાં કાળક્ષેપ કરી મરણ પામે સ્વીકૃત મર્યાદાથી બહાર પોતે ન છે, તેનું સશલ્ય મરણ મનાય છે. જાય, પણ અન્ય દ્વારા તે કાળક્ષેપથી દોષનું વિસ્મરણ થાય વ્યાપારાદિ કાર્ય સિદ્ધ કરે, તે એક
દોષ છે. જ્ઞાની ગુરુજનો દ્રવ્ય ક્ષેત્રાદિની | પૌષધોપવાસઃ પર્વના દિવસમાં ચારે યોગ્યતા તથા શિષ્યની પાત્રતા | આહારનો ત્યાગ કરી પવિત્ર જોઈને પ્રાયશ્ચિત્ત આપે છે. જેથી | સ્થાન, ઉપાશ્રયમાં ધર્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org