________________
શબ્દપરિચય
૧૮૫
બંધ
દાસ રચિત આધ્યાત્મિક પદ- | બહુરૂપિણીઃ અનેક રૂપ ધારણ કરવાની સંગ્રહ.
વિદ્યા. બહલ: કાંજી, દ્રાક્ષસ, આંબલીનો રસ | બહુશ્રુત : બાર અંગોના જ્ઞાતા હોય તે.
વગેરે પ્રવાહી પદાર્થ છે. બહુશ્રુત ભક્તિઃ બાર અંગોના જ્ઞાતા બહિરાત્મા: ઇન્દ્રિયોના વિષયમાં તથા જ્ઞાની પ્રત્યે આદર.
રાચતો, ધનાદિ, સ્ત્રીઆદિ પરિવાર બહ્મારંભી જીવઃ જેના જીવનમાં ઘણા બાહ્ય પદાર્થોમાં વ્યસ્ત, સ્વ-પર આરંભસમારંભની પ્રવૃત્તિ હોય. દેહમાં આત્મબુદ્ધિ કરે છે તે. જે બળઃ શક્તિ, મન, વચન, કાયા, બળ મદ મોહ, માન, રાગ, દ્વેષમાં નિત્ય | કહેવાય છે. સંતપ્ત છે, જે જીવ મિથ્યાત્વ દોષને બળમદઃ શારીરિક શક્તિનો અહંકાર. કારણે તીવ્ર કષાયભાવમાં પ્રવિષ્ટ આવો મદ અધોગતિ અપાવે છે. છે. નિજશુદ્ધાત્માના સુખને ન બંધ: પરમાણુ કે સ્કંધનું ભેગા થઈને જાણતો દૈહિકસુખમાં આસક્ત એક થવું તે બંધ છે. હેય-ઉપાદેયના જ્ઞાનરહિત, ૧. જીવબંધ. ધનાદિ બાહ્ય તત્ત્વની શ્રદ્ધારહિત જીવ પદાર્થોના નિમિત્તે જીવમાં બરિહાત્મા છે.
મિથ્યાત્વ કે રાગાદિભાવ તે વળી જે છ આવશ્યક શ્રાવકના જીવબંધ કે ભાવબંધ કર્મને પરવશ નિત્યકર્તવ્યરહિત, ધ્યાનાદિથી કરવાવાળા આત્મપરિણામને રહિત, જિનાજ્ઞાયુક્ત ધર્મભાવના- ભાવબંધ કહે છે. રહિત જીવ બહિરાત્મા છે. તે પ્રથમ ૨. પરમાણુઓનું પરસ્પર મળવું તે ગુણસ્થાનવર્તી છે.
અજીવબંધ - પુદ્ગલબંધ છે. બહુઃ મતિજ્ઞાનનો એક ભેદ બહુ. ૩. જીવના પ્રદેશો સાથે કર્મ બહુવિધ વગેરે.
પુગલો કે શરીરનો બંધ તે બહુમાન : ઘણો આદર; દેવ, ગુરુ, ધર્મ, ઉભયબંધ અથવા દ્રવ્યબંધ છે. આ
સંઘ, જ્ઞાની, જ્ઞાન, જ્ઞાનનાં સાધનો, ઉપરાંત કર્મબંધ અનેક પ્રકારના ગુણવાન પ્રત્યે બહુમાન. વળી આગમાદિનું ચિત્તની આ ઉપરાંત અનેક ભેદ છે. દ્રવ્ય
એકાગ્રતાપૂર્વક અધ્યયન કરવું તે. અને ભાવબંધમાં ભાવબંધ મુખ્ય બહુમુખી: અનેક પ્રકારની પ્રતિભા છે. કારણ કે ભાવ વિના કર્મો કે ધરાવે.
શરીરનો સ્વતઃ બંધ થતો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org