________________
ભટ્ટારક
૧૯૨
જૈન સૈદ્ધાંતિક ભટ્ટારક: દિ. સં. પ્રમાણે દિગંબર મુનિ | પરલોક ભય, અરક્ષા, અગુપ્તિ,
પહેલાની પ્રાથમિક લાલ વસ્ત્રધારી મરણ, વેદના તથા અકસ્માત. અવસ્થા.
આવાં કારણોથી શું થશે તેની ભદન્તઃ ભગવાન, પરમાત્મા, અહંત, નિરંતર ભીતિ તે ભયકષાય સિદ્ધ જેમના કલ્યાણકો થાય છે તે મોહનીયનો ઉદય છે. ભદત્ત છે. અપેક્ષાએ આચાર્યાદિ ભયભીતઃ ભયોથી આકુળવ્યાકુલ
ગુરુજનોને ભદત કહેવાય છે. આત્મા (ભયાન્વિત). સમ્યગુભદ્રઃ નિર્દોષ, સજ્જન, ધર્મનો અદ્વેષી, દૃષ્ટિને દર્શનમોહ જવાથી તત્ત્વની ગુણવાન.
યથાર્થ શ્રદ્ધાને કારણે ઉપરોક્ત ભદ્રબાહુઃ ભગવાન મહાવીરના ભય નથી, યદ્યપિ આ પ્રકૃતિ
શાસનમાં પાંચમા શ્રુતકેવળી હતા. આઠમા ગુણસ્થાનકે ક્ષય થાય છે. ભગવાન મહાવીરના નિર્વાણ પછી ભયસંજ્ઞા: મનુષ્ય ઉપરાંત પ્રાણીમાત્રને બાર વર્ષ બિહારમાં દુષ્કાળ ભયસંજ્ઞા હોય છે. પડવાથી તેમણે ૧૨૦૦૦ સાધુઓ ભરતઃ ભગવાન ઋષભદેવના સંસારી સહિત દક્ષિણ - નેપાળ બાજુ અવસ્થાના જ્યેષ્ઠપુત્ર તથા વિહાર કર્યો હતો. તેમના શિષ્ય ભગવાનના મુખ્ય શ્રોતા હતા. સ્થૂલભદ્ર છેલ્લા દશપૂર્વધર થયા. પ્રથમ ચક્રવર્તી હતા. રાજ્યાદિનો યદ્યપિ શ્વેતાંબર અને દિગંબર ત્યાગ કરી, પ્રવજ્યા ગ્રહણ કરી. મતમાં આ કથન વિષે મતાંતર છે. મોક્ષ પામ્યા હતા. બીજા ભરત દિ. આ. રચિત ભદ્રબાહુ ચરિત્રનો દશરથ રાજાના કૈકેયીરાણીથી પત્ર સંસ્કૃત છંદબદ્ધ ગ્રંથ છે.
તથા રામના ભાઈ તેમણે પણ ભદ્રવ્યાખ્યા: સરળ - ઉત્તમ વ્યાખ્યા સંસારનો ત્યાગ કરી પ્રવજ્યા વાચના.
પ્રહણ કરી મુક્તિ પ્રાપ્ત કરી હતી. ભદ્રશાલવનઃ સુમેરુપર્વતના મૂળમાં ભરતક્ષેત્રઃ અઢાઈ દ્વીપમાં આવેલો
સ્થિત એક વન છે તેની ચારે એક ખંડ. ભરત ચક્રવર્તીએ જે દિશાઓમાં ચાર ચૈત્યાલય છે. ખંડમાં શાસન કર્યું તે ક્ષેત્રનું નામ ભય: મોહનીયકર્મની નોકષાયની ભરતક્ષેત્ર, આ નામ અનાદિ પણ પ્રકૃતિ છે, જેના ઉદયથી જીવને ભીતિ, ચિંતા - ઉદ્વેગ પેદા થાય છે. 1 ભવ: આયુષ્ય નામકર્મના ઉદયના તેના સાત ભેદ છે. આલોકભય, | નિમિત્તે જીવને જે અવસ્થા - પર્યાય
છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org