________________
પ્રાતઃ સ્મરણીય
૧૮૨
જૈન સૈદ્ધાંતિક રાખે છે. સંકલ્પો-વિકલ્પો શમે છે. | અને અપ્રાપ્તિ કરીને જે પુનઃ અને ઘણી વિદ્યાઓ તથા નિશ્ચિત કરાય તે અપ્રાપ્તિ સમાલબ્ધિઓ પ્રગટ થાય છે. એ કારણે જાતિ. પ્રાણાયામ સાધનામાં ઉપયોગી પ્રાપ્તકર્મ: પ્રાપ્ત થયેલું કર્મ. મનાય છે.
પ્રાપ્યકારી ઇન્દ્રિયો: જે ઇન્દ્રિયો જે પ્રાતઃ સ્મરણીય: પ્રાતઃ કાળે પ્રભાતે વિષયો ગ્રહણ કરે તેના
આદરપૂર્વક સ્મરણ કરવા પરમાણુઓનો ઇન્દ્રિયોના યોગ્ય.
ઉપકરણને સ્પર્શ થવો તે, સ્પર્શ, પ્રાતિહાર્ય: અરિહંત તીર્થકરના આઠ રસ, ઘાણ, શ્રોત્ર પ્રાપ્તકારી
પ્રાતિહાર્યો - પુણ્યાતિશયો હોય છે. ઇન્દ્રિયો છે. જે ઇન્દ્રિયો પોતાના પ્રાદુષ્કારઃ આહારનો એક દોષ.
વિષયની સાથે સંયોગ પામીને પ્રાદોષિક કાલઃ રાતના પૂર્વભાવની જ્ઞાન કરાવે.
સમીપ દિવસનો પશ્ચિમ ભાગ ! પ્રાબલ્યઃ જોર, જુસ્સો, કમનું જોર (પાછળ) તે સવાર અને સાંજનો પ્રાભૃતઃ દિ. સં) આહારનો એક દોષ. સંધિકાલ છે. જે વાતાવરણમાં શુદ્ર
સવિશેષ પદો દ્વારા સ્પષ્ટ અર્થને તત્ત્વો કાર્યકારી હોય છે. તેથી તે પાહૂડ કહે છે. તીર્થકર દ્વારા થયેલી સમયે શુભકાર્યો કે શાસ્ત્રાભ્યાસ પ્રરૂપણા પ્રાભૂત છે. તેની પરંપરાને થતો નથી.
આચાર્યો દ્વારા થતા વ્યાખ્યાનને પ્રાદોષિકી ક્રિયા: આશ્રવની પચીસ પ્રાભૃત કહે છે. પૌગલિક
ક્રિયામાંથી એક ક્રિયા. ક્રોધાવેશથી પદાર્થોના પણ અન્ય ભેદો છે. થતી ક્રિયા.
પ્રાભૃતક જ્ઞાન: શ્રુતજ્ઞાનનો પ્રકાર, તે પ્રાપ્તાપ્રાપ્ત વિભાષા: સંસ્કૃત ભાષામાં ઉપરાંત પ્રાભૂતક, પ્રાભૂતકજ્ઞાન
જે નિયમ અમુક શબ્દોમાં નક્કી પાભૂતક સમાસજ્ઞાન વગેરે છે. લાગુ પડતો હોય, અને અમુક પ્રામાય: પદાર્થને નિશ્ચિત કરવાનું શબ્દોમાં બિલકુલ લાગુ ન પડતો લક્ષણ. હોય તેવા શબ્દોમાં તે નિયમ પ્રાયશ્ચિત્ત : પ્રતિસમય અંતરંગ કે બાહ્ય વિકલ્પ લાગુ પાડવો.
લાગતા દોષોની નિવૃત્તિ કરીને પ્રાપ્તિ સમાજાતિઃ હેતુના સાધ્યની અંતર સંશોધન દ્વારા થતો
સાથે જે પ્રાપ્તિ કરીને નિશ્ચિત પ્રશ્ચાત્તાપ અથવા તેની શિક્ષા માટે કરાય છે. તે પ્રાપ્તિ સમાજાતિ. ઉપવાસાદિ કરીને દોષથી મુક્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org