________________
શબ્દપરિચય ૧૭૯
પ્રસ્તાવ સર્વ સંઘની મર્યાદાને યોગ્ય હોય, | કષાયો શાંત થયા છે. તેવા આચરણનું જેને જ્ઞાન છે તે ! પ્રશસ્તકષાયઃ કષાયો વાસ્તવમાં પ્રવર્તક સાધુ છે.
અપ્રશસ્ત જ છે. તથાપિ જ્યારે પ્રવાદઃ જેના દ્વારા ઈષ્ટ અર્થને ગુણોની રક્ષા કે ગુણોની વૃદ્ધિ
ઉત્તમતાથી પ્રતિપાદિત કરવામાં પૂરતો આશ્રય લેવો પડે, તે આવે તે.
વ્યવહારથી પ્રશસ્ત કષાય છે. પ્રવિચારઃ મૈથુનના ઉપસેવનને કહે છે. શિષ્યના દોષને દૂર કરવા ગુરુજીનો
તે વેદનો (કામભોગનું પ્રતિકાર આક્રોશ. બાળકને દુરાચારથી માત્ર છે.
બચાવવા માતાપિતાનો આક્રોશ. પ્રવૃત્તિઃ પ્રમાણથી જાણેલી વસ્તુને પ્રશસ્ત પરિણામ: મોહનો ઉપશમ,
જ્ઞાતાની પ્રાપ્ત કરવાની કે ક્ષયોપશમ કે ક્ષય કરે એવો છોડવાની ઇચ્છા સહિતની ચેષ્ટાનું આત્માના જ્ઞાનાદિ ગુણવાળો. નામ.
ઉપયોગપૂર્વકનો ભાવવિશેષ. પ્રશમઃ પંચેન્દ્રિયોના વિષયમાં તથા | પ્રશ્ર કુશલ સાધુ અભ્યાસ અર્થે
તીવ્ર ક્રોધાદિમાં મનને શિથિલ, જ્ઞાનવૃદ્ધને પૂછીને જે તત્ત્વનું શાંત કરવું. અપરાધી પ્રત્યે પણ ગવેષણ કરે. સમભાવ રાખવો. સવિશેષ | પ્રશ્ન વ્યાકરણ : દ્વાદશાંગ શ્રુતજ્ઞાનનું અનંતાનુબંધી કષાયોના ઉદય- | દસમું અંગ. ભાવ તથા પ્રત્યાખ્યાનાદિ | પ્રશ્નોત્તર શ્રાવકાચારઃ દિ.આ. રચિત કષાયોના મંદ ઉદય નિશ્ચયથી શ્રાવકાચારના વિશેષ વર્ણનનો પ્રશમભાવ છે. સમ્યક્ત્વનો અવિનાભાવી | પ્રસ્તરઃ સ્વર્ગલોકમાં શ્રેણિબદ્ધ તથા પ્રશમભાવ પરમગુણ છે. તેના પ્રકીર્ણક વિમાન પ્રસ્તર કહેવાય છે કારણથી ઉપશમ સમ્યક્ત્વ અને નરકના પ્રકીર્ણક નરક પ્રસ્તર ઉત્પન્ન થાય છે. મિથ્યાષ્ટિનો કહેવાય છે. પ્રશમભાવ સમ્યક્ત્વના અભાવથી પ્રસ્તાર: અક્ષ સંચાર ગણિતમાં અંકોનું પ્રશમાભાસ છે.
સ્થાપન કરવું તે. પ્રશસ્ત: જે ધ્યાન કર્મોને નષ્ટ કરવા | પ્રસ્તાવ પ્રમાણ ફળરૂપથી જેને ગ્રહણ સમર્થ છે.
કરાય તેવો હેય ઉપાદેય રૂપ પ્રશસ્ત ઉપશમઃ ઉત્કૃષ્ટપણે જેના | તત્ત્વનો નિર્ણય. સામાન્ય
ગ્રંથ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org