________________
શબ્દપરિચય ૧૭૭
પ્રવજ્યા. દ્વાદશાંગી પ્રવચન છે.
જેની રચના વિશિષ્ટ છે. અનેક અપ્રવચન માતા ચારિત્રના એ અર્થસભર છે. વિશેષ ઉપાદાન આઠ ભેદ છે. તે પંચસમિતિ અને કારણો સહિત છે. જેને હૃદયંગમ ત્રણગુપ્તિ રૂપ છે. તે સાધુજનોના કરવામાં ગીતાર્થ આચાર્યોની જ્ઞાન, દર્શન તથા ચારિત્રનું રક્ષણ સહાયતા હોય છે, તેવી પદ્ધતિથી કરે છે. જેમ પુત્રને માતા પાપથી દ્વાદશાંગ રચવામાં આવે છે. જે બચાવે છે તેમ મોક્ષમાર્ગમાં
પ્રકૃષ્ટ - ઉત્કૃષ્ટ વચન હોય છે. અષ્ટપ્રવચન માતાનું જ્ઞાન પ્રવચની: ભાવાગમનું નામ પ્રવચની અત્યંતાવશ્યક છે. ચાતયક છે.
છે. અર્થાત્ દ્વાદશાંગ ગ્રંથનું નામ પ્રવચન પ્રભાવનાઃ ઉત્કૃષ્ટ આચાર્યો પ્રવચની છે.
દ્વારા સર્વજ્ઞનાં વચનની પ્રભાવના. પ્રવચનીયઃ પ્રબંધપૂર્વક વચનીય પ્રવચન ભક્તિ: જિનશાસનની સેવા, અથવા વ્યાખ્યાનનું પ્રતિપાદન
વીતરાગના વચનમાં અચલ શ્રદ્ધા. થાય તે. પ્રવચનસાર દિ.આ. શ્રી કુંદકુંદ કૃત પ્રવજ્યાઃ વૈરાગ્યની ઉત્તમ ભૂમિકાને
પ્રાકૃતગાથા પ્રમાણ નવતત્ત્વ પ્રાપ્ત મુમુક્ષુ પરિવાર તથા વિષયક તત્ત્વદષ્ટિની વિશેષતા- પરિગ્રહનો, તેના મમત્વનો સંપૂર્ણ વાળો ગ્રંથ છે. જેના પર અનેક ત્યાગ કરી સૌની ક્ષમા માંગી
ચકાઓની રચના ઉપલબ્ધ છે. ગુરુના શરણમાં જાય છે. જ્ઞાતા પ્રવચન સારોદ્ધાર: જે. આ. દ્રશ્ય થઈને સમભાવમાં જીવવાની
નેમિચંદ્રસૂરિ દ્વારા લોકસ્વરૂપને પ્રતિજ્ઞા લે છે. છકાયની જીવની દર્શાવતો ગ્રંથ છે.
રક્ષા તથા ઇંદ્રિય વિષય, કષાયનો પ્રવચનાદ્વા: અદ્ધાકાલ. પ્રકૃષ્ટ સંયમ પાળે છે, તેને પ્રવજ્યા કે
વચનોનો કાલ જે શ્રુતિમાં હોય તે દિક્ષા કહે છે. પાપારંભથી રહિત શ્રુતજ્ઞાન.
સંયમનું પાલન કરે છે. બાવીસ પ્રવચનાર્થ: વચન અને અર્થ બંને પરિષહોને જીતે છે.
મળીને વચનાર્થ કહેવાય છે. જે શત્રુમિત્ર, વંદકનિંદક, લાભઆગમમાં વચન અને અર્થ એ
અલાભમાં સમભાવી છે. ઉપાશ્રય બંને પ્રકૃષ્ટ અર્થાતુ નિર્દોષ હોય તે જેવા પવિત્ર સ્થાનમાં વાસ કરે છે. આગમની પ્રવચનાર્થ પ્રણાલી છે. કલ્પ ના આચારને પાળે છે. અથવા તે દ્વાદશાંગ ભાવકૃત છે. ગોચરી ભિક્ષા દ્વારા દેહનિર્વાહ કરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org