________________
શબ્દપરિચય ૧૬ ૧
પૂજા ઉપાદેય છે. મહાન છે માટે કેવળ | પુષ્પરાવર્તઃ એક પ્રકારનો ઉત્તમ મોક્ષપુરુષાર્થને જ્ઞાનીઓ ઉત્તમ કહે | વરસાદ છે.
પુષ્કલાવતીઃ પૂર્વ વિદેહની પુષ્કલાવર્ત સ્વાભાવિક ક્રિયામાં - સાધનામાં ક્ષેત્રની મુખ્ય નગરી.
પુરુષાર્થ ગૌણ થાય છે, (શ્રેણિમાં) પુષ્પકઃ દેવનું એક સ્થાન વિમાન) પુરુષોત્તમઃ પુરુષોમાં ઉત્તમ, અરિહંત પુષ્પક વિમાન અત્યંત સુંદર છે તે તીર્થંકરનો ગુણ)
રાવણે મેળવ્યું હતું. પુરોહિતઃ ચક્રવર્તીનું ચૌદ રત્નમાંથી | પુષ્પદંતઃ આ ચોવીસીના નવમા
એક. અન્ય અર્થ બ્રાહ્મણમાં અમુક તીર્થકર શ્રી સુવિધિનાથનું બીજું વિધિ કરાવનાર
નામ. પુલવિઃ પુલવિઓને નિગોદ કહે છે. પુષ્યઃ એક નક્ષત્ર.
એક એક આકાશપ્રદેશમાં પુંડરિક શ્રુતજ્ઞાનનું ૧૨મું અંગ બાહ્ય. અસંખ્યાત લોકપ્રમાણ હોય છે.
દિ.સં.) ઔદારિક તેજસ તથા કાર્પણ | પુંડરિકિનીઃ પૂર્વ વિદેહસ્થ શરીરનું ઉપાદાન કારણ છે. પુષ્કલાવર્તની મુખ્ય નગરી. કચ્છઉડઅંડર વકખાર પુલવિની પુષ્કલાવતી. અંતરસ્થિત દ્રવ્યોની સમાન | પૂજા: આરંભ સમારંભ તથા અલગ અલગ અનન્તાનત્ત રાગાદિયુક્ત ગૃહસ્થોને જિન(ગુરુ) નિગોદ જીવોથી ભરપૂર છે. પૂજા પ્રધાનધર્મ છે. તેમાં પંચ પુલાક મુનિ – ચારિત્રીનો એક પ્રકાર. પરમેષ્ઠીઓની પ્રતિમાનો આશ્રય
જેનું મન ઉત્તર ગુણોની ભાવનાથી (અવલંબન) છે. પૂજામાં મુખ્યતા
રહિત છે. વ્રતમાં શિથિલ હોય. અરિહંત તીર્થકરની છે. પૂજા પુષ્કર પુષ્કરદ્વીપ) : મધ્યલોકનો મુખ્યત્વે પ્રધાન હોવાથી કર્મની
બીજો પુષ્કરવર દ્વીપ તથા ત્રીજો ઘણી નિર્જરા થાય છે. સમુદ્ર, પુષ્કરવર સમુદ્ર. પુષ્કર- પૂજા અનેક પ્રકારથી થાય છે તેમાં વૃક્ષની વિશેષતાથી તેનું નામ દ્રવ્યપૂજામાં જળ, ચંદનાદિ પુષ્કર દ્વીપ છે. તેના મધ્યભાગમાં વિલેપન વગેરે અષ્ટ દ્રવ્યોની માનુષોત્તર પર્વત છે. તેના કારણે વિશેષતા છે. નૃત્ય, ગીત, તેના બે વિભાગ થયા હોવાથી ચૈત્યવંદનાદિ ભાવપૂજાનો પ્રકાર પુષ્કરાર્ધ કહે છે.
છે. આમ પૂજા દ્રવ્ય તથા ભાવથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org