________________
પ્રકૃતિવાદ
૧૬૬
જૈન સૈદ્ધાંતિક અનાદિબંધઃ જીવ અને કર્મનો | પ્રકૃતિ બંધને યોગ્ય છે. જેમ અનાદિકાલીન સંબંધ.
ત્રપણું હોય ત્યારે સ્થાવરપણું ન ધ્રુવબંધ: અભવ્યના બંધને હોય. ધવબંધ કહે છે. તેની કમરહિત અઘાતી કર્મ પ્રકૃતિના ઉદયથી દશા નથી) જે પ્રકૃતિનો પ્રત્યય પ્રધાનતયા સંસારના કાર્યમાં ધ્રુવભાવથી પ્રાપ્ત થાય છે તે નિમિત્તભૂત સામગ્રીની પ્રાપ્તિ થાય ધ્રુવબંધ છે.
છે. તે શુભ કે અશુભ સુખ કે અધુવબંધઃ એક વાર બંધનો દુઃખરૂપ હોય છે. ઘાતકર્મની વિનાશ થયા પછી પુનઃ બંધ થાય પ્રકૃતિ આત્માના ગુણોને આવરણ તે અધુવબંધ - અથવા ભવ્યના કરે છે, ઘાત કરે છે. જેમ ગ્રહણ બંધને અધુવબંધ કહે છે.
કરેલો આહાર સપ્તધાતુરૂપે સાતાવેદનીય, શુભ આયુ, શુભ પરિણમે છે. તેમ ગ્રહણ કરેલા નામ. શુભ ગોત્ર પુણ્યરૂપી કર્મયુગલો આઠ પ્રકૃતિઓમાં પ્રકૃતિઓ ૪ર છે તે સિવાયની સર્વ પરિણમે છે. મિથ્યાત્વ, અવિરતિ, ૮૪ પ્રકૃતિઓ પાપરૂપ છે.
કષાય, પ્રમાદ યોગ - કર્મબંધનું પુદ્ગલવિપાકી પ્રકૃતિઓઃ જે કારણ છે. પ્રકૃતિઓના ફળસ્વરૂપે વિપાક | પ્રકૃતિવાદઃ સાંખ્યદર્શનની માન્યતા, પુદ્ગલ રૂ૫ શરીરમાં થાય છે તે. પુરુષ અને પ્રકૃતિ. ભવવિપાકી: આયુષ્યરૂપ ચાર પ્રક્રમ: ઉપક્રમ. નિમિત્ત. પ્રકૃતિ. તેનો વિપાક નરકાદિ પ્રક્રિયાઃ પદ્ધતિ, રીત, - પદાર્થનું ભવોમાં થાય છે. ક્ષેત્રવિપાકીઃ ભવાંતરે જતાં ચારે | પ્રક્ષેપકઃ નાખનાર, ફેંકનાર. ગતિની આનુપૂર્વી પ્રકૃતિઓ | પ્રગણનાઃ સ્થિતિ, બંધ અધ્યવસાય ક્ષેત્રવિપાકી છે.
સ્થાનના પ્રમાણની પ્રરૂપણા થાય જીવવિપાકી: જે પ્રકૃતિઓનો વિપાક જીવમાં થાય છે. ૧૪૮ પ્રજ્ઞપ્તિ: જ્ઞાન, વિદ્યા. પ્રકૃતિમાંથી મિશ્ર અને સમ્યકત્વ પ્રજ્ઞાઃ સમ્યગુજ્ઞાનને પ્રજ્ઞા કહે છે. પ્રકૃતિરહિત ૧૪૬ પ્રકૃતિ બંધ | પ્રજ્ઞાપનીભાષાઃ જ્ઞાનયુક્ત વચન યોગ્ય છે, તેમાં પરસ્પર વિરોધી પ્રજ્ઞાપનીય ગુરુજી સમજાવે તે પ્રમાણે પ્રકૃતિનો બંધ ન થાય તેથી ૧૨૦ સમજવાની જેની મનોવૃત્તિ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org