________________
શબ્દપરિચય
૧પ૯ પુદ્ગલ પરિવર્તન - પરાવર્તન નિદાન પુણ્ય વડે ભોગાસક્ત થઈ પુદ્ગલ પદાર્થ અવિભાગ પરમાણુ તેવો જીવ ત્રીજે ભવે નરકગમન (નો પુંજી છે. પરસ્પર બંધ થવાથી કરે છે.
જગતમાં ચિત્રવિચિત્ર પદાર્થોનું પુણ્યની કથંચિત અપેક્ષાએ ઈષ્ટતા નિર્માણ થાય છે, જે સ્કંધ કહેવામાં એટલા માટે છે કે વ્રતાદિ વડે જીવ આવે છે. આમ પુગલના પરમાણુ સદ્ગતિ જાળવી રાખે છે કે અને સ્કંધ બે ભેદ છે. સ્પર્શ, રસ, સાંસારિક સુખની પ્રાપ્તિ કરે છે. ગંધ, વર્ણ યુક્ત પુદ્ગલ છે. તે અવ્રતાદિ નરકનું કારણ બને છે. સંખ્યાત, અસંખ્યાત તથા અનંત ધર્મ સદ્ગતિનું કારણ બને છે, પ્રદેશયુક્ત છે, તેથી અનિશ્ચિત છે. અને તેની વૃદ્ધિ મોક્ષનું કારણ બને શરીર, ઇન્દ્રિયો, મન, વચન, કાયા, છે. માટે ધર્મનો પરષાર્થ કરવો. શ્વાસોશ્વાસ, જન્મમરણ, સુખ-દુઃખ પાપથી દૂર રહો. ભોગમૂલક પુણ્ય ઈત્યાદિ પુગલના સંયોગનું નિષિદ્ધ છે. યોગમૂલક પુણ્ય કેવળ નિમિત્તકાર્ય છે. નિષિદ્ધ નથી.
કર્મની પ્રકૃતિ, સ્થિતિ, રસ, પ્રદેશ પુણ્યાનુબંધી પાપઃ જે પાપકર્મના દ્વારા અનેક પ્રકારની પુદ્ગલની
ઉદયથી સાંસારિક દુખ ઊપજે શક્તિઓ છે. વિવિધ પ્રકારના પરંતુ તે સમયે સમભાવ રહેવાથી શબ્દ પણ પૌદ્ગલિક છે. (અચિત) તે ભાવ પુણ્યનું કારણ બને. જેમ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, ચંડકૌશિકે પ્રતિબોધ પામ્યા પછી વનસ્પતિ સર્વમાં સ્પશદિ હોવાથી
કીડીઓના ચટકા સહન કર્યા. તે પદાર્થો પૌદ્ગલિક છે. સંસાર પુણયાનુબંધી પુણ્ય: જે પુણ્યકર્મ જીવના વિભાવ પૌગલિક છે.
ઉદયમાં આવ્યું છતું સાંસારિક પુદ્ગલક્ષેપઃ પુદ્ગલ પ્રક્ષેપ) સુખો - સમૃદ્ધિ મળવા છતાં સામાયિક, પૌષધમાં પ્રમાણ કરેલા આસક્તિ ન ઊપજે. આત્મકલ્યાણ સ્થાનની બહાર કોઈ પથ્થર વગેરે કરવાની વૃત્તિ થાય. પ્રાય ફેંકીને પોતાનું પ્રયોજન સિદ્ધ કરવું સમ્યગદષ્ટિ આત્માની આવી | તે પુગલક્ષેપ દેશવ્રતનો અતિચાર સ્થિતિ હોય છે. જેમકે ધનાજી, શાલિભદ્ર વગેરે.
પુદ્ગલ પરિવર્તન - પરાવર્તન : પુદ્ગલઃ જે પદાર્થમાં પૂરણ - ગલન અનંતકાળ આ જગતમાં રહીને
સ્વભાવ છે તે પુદ્ગલ છે. મૂળભૂત | તમામ વર્ગણાઓનાં પુદ્ગલોને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org