________________
પુદ્ગલવિપાકી કર્મ
૧૬૦
જૈન સૈદ્ધાંતિક ઔદારિક શરીરાદિરૂપે ગ્રહણ | પુરુરવાઃ દિ. સં.) ભગવાન મહાવીરનો કરીને મૂકે, તેમાં જેટલો કાળ જાય નયસારનો જન્મ. નામ પુરુરવા. તે અથવા સમસ્ત લોકાકાશના પુરુષ: જે ઉત્તમ ગુણવાળો, ઉત્તમ પ્રદેશ પ્રદેશે ક્રમશઃ મૃત્યુ પામી ભોગ ઐશ્વર્યવાળો ઉત્તમકર્મ સ્પર્શીને પૂરાં કરે છે અથવા કરવાવાળો છે, તેને પુરુષ કહેવાય કાળચક્રના પ્રતિ સમયોમાં ક્રમશઃ છે. જે નિર્માણ નામકર્મના ઉદયથી મરણ પામીને પૂર્ણ કરે, તથા પુરુષના ચિલ ધરણ કરે છે તે રસબંધના સર્વ અધ્યવસાય દ્રવ્યપુરુષ. નિશ્ચયથી જે ઉત્કૃષ્ટ સ્થાનોમાં ક્રમશઃ મૃત્યુ વડે સ્પર્શે સમ્યગુદર્શનાદિનો સ્વામી છે. તે
માટેનો પુરુષાર્થી તે પુરુષ છે. પુદ્ગલવિપાકી કર્મઃ જે કર્મનું ફળ | પુરુષ વેદઃ જેનામાં સ્ત્રી વિષયક શરીરમાં થાય.
અભિલાષા છે, તે પુરુષવેદ છે, પુદ્ગલાનંદી જીવઃ પુગલના, પુરુષના જીવને સ્ત્રી સુખની ઇચ્છા
સાંસારિક, ભૌતિક સુખમાં આનંદ થાય તે. લેનાર.
પુરુષાર્થ: પુરુષ-પુરુષાર્થપ્રધાન પ્રકૃતિપુદ્ગલાસ્તિકાયઃ વર્ણ, ગંધ, રસ, વાળો છે. તેથી લૌકિક કે લોકોત્તર
સ્પશદિવાળું જડરૂપ દ્રવ્ય વિશેષ. સર્વ ક્ષેત્રમાં પુરુષાર્થ કરે છે. અર્થ પુનર્ભવ : આ જન્મ પછી ભાવિમાં જન્મ અને કામ પુરુષાર્થની સર્વ જીવો થનાર.
રુચિ રાખે છે, જે અહિતકારી છે. વિકાયવ : સાધુજનો ગૃહસ્થને ધર્મ અને મોક્ષનો પુરુષાર્થ પુણ્યરૂપ સામાયિક આદિ ધર્મકાર્ય પુનઃ હોવાથી તે હિતકારી છે. ધર્મ
પુનઃ કરવા જેવું છે, એમ કહે. પુરુષાર્થ પુણ્યરૂપ હોવાથી લૌકિક પુરસ્કારઃ સત્કાર સહિત અપાતી ભેટ. કલ્યાણવાળો છે. મોક્ષપુરુષાર્થ પુરસ્કાર પરિષહઃ મુનિને અતિ સત્કાર લોકોત્તર કલ્યાણપ્રદ છે. અર્થમાં
ગર્વનું કારણ બને તેનો જય. સ્વાર્થ આદિ દોષ હોવાથી પુરાકલ્પઃ ઐતિહાસિક. સહચરિત અનર્થકારી છે. કામ અપવિત્ર વિધિને પુરાકલ્પ કહે છે.
શરીરની નીપજ છે. તેથી તે શૂદ્ર પુરિમદ્રકઃ સૂર્યોદય અને સૂર્યાસ્તની છે. ધર્મપુરુષાર્થ પુણ્યરૂપ હોવાથી
વચ્ચેનો અધ ભાગ ગયા પછી અપેક્ષાએ ઉપાદેય છે, ભોગની ત્રણ નવકાર ગણીને આહાર લેવો. દષ્ટિએ હેય છે. મોક્ષપુરુષાર્થ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org