________________
કરવું.
કાયક્લેશ
૭૨
જૈન સૈદ્ધાંતિક કાયક્લેશઃ સ્વેચ્છાએ શરીરને કઠિન | પરમાર્થત: એક દ્રવ્ય બીજાની
તપશ્ચર્યા દ્વારા કષ્ટ આપવું. તે સહાયતા કરી શકતું નથી. દ્રવ્ય દ્વારા આત્મશક્તિની વૃદ્ધિ થાય સ્વયં અર્થાત આત્મા, આત્માને, અને કર્મોની નિર્જરા થાય, આત્મા માટે, આત્માથી, આત્મામાં તિતિક્ષા. તપનો એક પ્રકાર.
પરિણમન કરે છે, અન્યના કાયગુપ્તિઃ સાધુજનોને ત્રણ ગુપ્તિનું કારકની અપેક્ષા રાખતો નથી.
પાલન છે, તેમાં શરીરને સ્થિર તેથી શુદ્ધાત્મા સ્વભાવ પ્રાપ્તિ માટે રાખવું. સાવદ્ય ચેષ્ટારહિત અન્યત્ર શોધ કરતો નથી. શરીરની ગુપ્તિ.
વ્યવહારમાં નિમિત્તની અપેક્ષા એ કાય પ્રવિચારઃ કાયાથી વિષયસેવન કહેવાય કે દેવદત્ત ધનદત માટે
વસ્તુ લાવ્યો. કાયસ્થિતિઃ એકની એક જ કાયમાં | કારકતાઃ ક્રિયાને કરનારું, કર્તા, કર્મ,
ઉત્પન્ન થવું. જેમ કે પૃથ્વીકાયમાં કરણ, સંપ્રદાન, અપાદાન આધાર માટી, મીઠું, વગેરે સ્થાન.
છ કારક છે. દરેક પદાર્થના છ કાયા : શરીર, દેહ.
કારક સ્વક્ષેત્રે સ્વાધીન છે. કાયિકી ક્રિયા: આસવના ૪૨ ભેદમાં | કારણ: કાર્યની ઉત્પાદક સામગ્રીને
૨૫ ક્રિયા છે. જેમાં મુખ્યત્વે મન, કારણ કહે છે. વચન, કાયા દ્વારા થતી આરંભિક | કારણજ્ઞાન: કાર્ય થવામાં જે જ્ઞાન ક્રિયાઓ છે.
હેતુભૂત હોય. કાયોત્સર્ગઃ કાય - ઉત્સર્ગ - કાયાના | કાર્તિકેયાનુપ્રેક્ષાઃ દિ. આ. શ્રી કાર્તિકેય
મમત્વનો ત્યાગ કરવો. દેહાધ્યાસ રચિત બાર વૈરાગ્યભાવનાઓનો ત્યજી ધ્યાન મુદ્રામાં રહેવું.
પ્રાકૃત ભાષાનો ગ્રંથ. તેના ઉપર કારક: કર્તા, કર્મ, કરણ સમ્પ્રદાન, દિ. આ. શ્રી શુભચંદ્રની સંસ્કૃત
અપાદાન, અને અધિકરણ નામના થિકા છે. છ કારક છે.
કાર્મણવર્ગણાઃ જે વર્ગણા કાર્મણ પરના નિમિત્તથી કાર્યની સિદ્ધિ શરીરરૂપે પરિણમે છે. કહેવાય છે તે વ્યવહાર કારક છે જ્ઞાનાવરણાદિ આઠ કર્મોના અને પોતાના જ ઉપાદાન કારણથી સમૂહને કામણ શરીર કહે છે. કાર્યની સિદ્ધિ કહેવાય છે તે | કાર્મિકી બુદ્ધિઃ કામ કરતા જે બુદ્ધિ નિશ્ચયકારક છે.
ઉત્પન્ન થાય; જેમ કે શિલ્પકળા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org