________________
હોય.
કુપાત્ર
૭૪
જૈન સૈદ્ધાંતિક કુપાત્રઃ જે મળેલી વસ્તુઓનો | તીર્થકર. દુઉપયોગ કરે. સંસ્કારવિહીન | કુંભઃ ઘડો.
કુંભક: પૂરક (લીધેલા) શ્વાસને સ્થિર કુપ્ય: રેશમ, કપાસ, કાંસાના વસ્ત્ર, | કરી નાભિમાં ધારણ કરવો. એક
ચંદન વગેરે કુષ્ય કહેવાય છે. પ્રકારનો પ્રાણાયામ છે. કુલ્ફસંસ્થાન : જે કર્મના ઉદયથી શરીર | કૂટ પર્વત ઉપરના શિખર. કૂબડું હોય. (બેડોળ).
કૂટ લેખક્રિયા : ખોટી સાક્ષી આપીને કુમતિઃ મતિઅજ્ઞાન, મિથ્યાજ્ઞાન. લેખ કરવા. કુલઃ દીક્ષાચાર્યનો શિષ્યસમુદાય, | કૃતઃ કર્તાની કાર્ય વિષયક સ્વતંત્રતા
ગુરુકુલ નિવાસ, જિનદીક્ષાને યોગ્ય દર્શક કાર્ય.
હોય. (૨ જાતિભેદને કુલ કહે.) | કૃતકૃત્ય કરવા યોગ્ય સર્વ કાર્યની કુલકર: (કુલધર), પ્રજા જીવનની સિદ્ધિ થયા પછી આકુળતારહિત
વ્યવસ્થા વગેરે જાણનાર અને એકાંત સ્થાનમાં કેવળ કરનાર કુલકર. ઋષભદેવ સ્વરૂપ રમણતામાં સ્થિર ભગવાનના પિતા કુલકર હતા. | ભગવાનની દશા.
જેણે વંશ સ્થાપિત કર્યા હોય તે. | કૃતકૃત્ય છાસ્થ: છદ્મસ્થ છતાં કુલદીપકઃ કુલને દીપાવનાર પુત્ર. અપવાદરૂપે પરમ સમાધિયુક્ત કુલમદઃ પોતાનું ગોત્ર - કુળ ઉચ્ચ હોય.
સંસ્કારવાળું હોય તેનો ગર્વ કરવો. | કુતબતા: જેણે આપણાં ઉપર ઉપકાર કુવલયમાલાઃ ધાર્મિક કથા છે.
કર્યો હોય તે ભૂલી જવો. અને તેને કુશ : ડાભ નામનું ઘાસ, મહાસતી નુકસાન થાય તેવું કરવું તે. સીતાનો પુત્ર.
કૃતજ્ઞતાઃ જેણે આપણા પર ઉપકાર કુશલ અનુષ્ઠાનઃ આત્મહિતકારી ક્રિયા કર્યો હોય તેનો પ્રત્યુપકાર કરવાની તેનું સેવન કરવું તે.
ભાવના. કુશલઃ શીલથી ભ્રષ્ટ, શિથિલાચારી | કૃતનાશઃ જે કર્મો આપણે કર્યા છતાં ભ્રષ્ટ યુનિ.
તે ફળપ્રાપ્તિ વગર નાશ પામે. કુશ્રુતઃ મિથ્યા શ્રુતજ્ઞાન.
કૃતાન્તઃ યમરાજા - મૃત્યુનો કુસંગતિઃ વિનયહીનની સોબત.
અધિકારી. કુચિતઃ કાયોત્સર્ગનો અતિચાર-દોષ. | કૃતિઃ જેના દ્વારા કરી શકાય છે. નામ, કુંથુનાથ: વર્તમાન ચોવીસીના ૧૭મા | સ્થાપના, દ્રવ્ય અને ભાવ એમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org