________________
૧૪૨
પદસ્થાવસ્થા
જૈન સૈદ્ધાંતિક પોતાના ધ્યેયને સ્થાપિત કરી છે. આ ઉપરાંત અનેક પ્રકારની પદDધ્યાન થઈ શકે. જેમકે પદ્ધતિઓ હોય છે. ભૂકુટિની મધ્યમાં અરિહંત, | પદ્મનંદિ પંચવિંશતિકા: દિ. આ. બ્રહ્મરંધ્ર (તાળવું) સિદ્ધ. કંઠમાં પવનંદિ દ્વારા સંસ્કૃત છંદોમાં આચાર્ય. હૃદયમાં ઉપાધ્યાય, રચિત, પ્રધાનત ગૃહસ્વધર્મપ્રરૂપક નાભિમાં સાધુ. આ પ્રમાણે એક ગ્રંથ છે. જેનું ગુજરાતી ભાષાંતર શબ્દ કે એક પદ તે તે સ્થાનોમાં થયું છે. ગોઠવી ચિત્તને એકાગ્ર કરવું. ત્યાર | પાનાભઃ અનાગત ચોવીસીના પ્રથમ પછી અતિ નિર્મલ સ્કુરાયમાન | તીર્થકર થશે. પોતાના આત્માનું જ ધ્યાનચિંતન | પદ્મપુરાણ : રામ-રાવણની કથાનું કરવું.
નિરૂપણ છે. પદસ્થાવસ્થાઃ તીર્થંકર ભગવાનની પપ્રભુઃ વર્તમાન ચોવીસીના છઠ્ઠા કેવળજ્ઞાનયુક્ત અવસ્થા.
તીર્થંકર છે. પદાતીતઃ કોઈ પણ પદવીરહિત ઉચ્ચ પવાલેશ્યાઃ છ લેશ્યા છે. તેમાં પાંચમી અવસ્થા.
પાલેશ્યા શુભલેયા છે. પદાનુસારિણી લબ્ધિ અપૂર્વજ્ઞાન. કોઈ પદ્માવતી : કમઠે કરેલા યજ્ઞમાં
પણ શાસ્ત્રનું એક સૂત્ર જાણવાથી લાકડાની અંદર જલતી સર્પિણી આખા શાસ્ત્રનું જ્ઞાન થાય.
પાર્શ્વનાથ કુમારના ઉપદેશથી પદાર્થ: આકૃતિ, જાતિ, જે શબ્દનો બોધ પામી મરણ થતાં દેવી વિષય બને છે તે પદાર્થ છે. તે પદ્માવતી થઈ. તે પાર્શ્વનાથ પદાર્થો નવ છે, જે દ્રવ્ય, ગુણ, ભગવાનની શાસક યક્ષિણી છે. પર્યાયયુક્ત હોય છે, તે તત્ત્વ કે | પદ્માસન : કમળના જેવું યોગનું એક દ્રવ્ય પણ કહેવાય છે. જીવ, વિશિષ્ટ આસન. અજીવ, પુણ્ય, પાપ, આસવ, | પન્યાસપદ: સાધુ મહાત્માને ભગવતી
સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ. આદિના સૂત્રોના (અભ્યાસ) પદ્ધતિ : રીત) તેમાં મુખ્ય પરમાર્થ- યોગોદ્દવહનની ક્રિયા પછી અપાતું
પદ્ધતિ અને વ્યવહારપદ્ધતિ છે. | વિશિષ્ટ પદારોપણ. પરમાર્થ પદ્ધતિમાં આધ્યાત્માદિ પરઃ અન્ય, પોતાનું નહિ. જેમ કે મોક્ષમાર્ગનું સ્વરૂપ છે. | પરભાવ, પરસ્ત્રી, પરપુત્ર આદિ. વ્યવહારપદ્ધતિમાં સંસારનું સ્વરૂપ | પરકૃતિઃ અન્યનું કરેલું અથવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org