________________
ચિત્ત
શબ્દપરિચય ચિત્ત.
વ્યવહાર ચારિત્ર છે. તે ચંચપ્રવેશઃ કોઈ વિષયમાં ઉપરથી જ ! સરાગચારિત્ર છે. માત્ર પ્રવેશ.
ચારિત્રમોહનીય: મોહનીય કર્મનો એક ચંદ્રપ્રભુ: ભરતક્ષેત્રના વર્તમાન ભેદ, જેની ૨૫ પ્રકૃતિઓ છે.
ચોવીસીના આઠમા તીર્થંકર. મુખ્યત્વે કષાય નો-કષાયના ચંદ્રાભવતું ચંદ્રપર વાદળનું આવરણ. પ્રકારો છે. તેમાં અનંતાનુબંધી ચાક્ષુ સ્કંધઃ આંખે દેખાય તેવા મોટા આદિ ચાર ભેદ છે. પદાર્થો - પરમાણુનો જથ્થો.
ચારિત્રમોહનીય જીવના વીતરાગ ચારણ ઋષિ વિદ્યાચારણ, જંઘાચારણ, ગુણનો ઘાત કરે છે. તે ઘાતકર્મની વિદ્યાશક્તિથી આકાશમાં ગમન પ્રકૃતિ છે.
ચારિત્રશુદ્ધિઃ અતિચારરહિત ચારિત્રનું ચારિત્ર: મોક્ષમાર્ગનું એક પ્રધાન અંગ | પાલન.
છે. સમ્યફ કે મિથ્યાભાવને કારણે ! ચારિત્રાચારઃ પાંચ આચારનો એક ચારિત્ર સમ્યક - મિથ્યા હોય છે. ભેદ છે. જેમાં અહિંસાદિ તેના નિશ્ચય વ્યવહાર, સરાગ, મહાવ્રતના આચારની મુખ્યતા છે. વીતરાગ આદિ ભેદ છે. તે સર્વે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિયુક્ત એક વીતરાગતા રૂપ નિશ્ચય ચારિત્ર હોય છે. ચારિત્રમાં સમાઈ જાય છે. જ્ઞાતા- ચારિસંજીવની ન્યાય: ઘાસ ચરાવતા દ્રષ્ટાભાવ, સાક્ષીભાવ, સામ્યભાવ અનાયાસે વશીકરણથી પુરુષ વીતરાગતા વાચક છે. પ્રત્યેક બળદ બન્યો હતો તે પુન: માણસ ચારિત્રમાં વીતરાગતાનો અંશ થયો. તેમ માનવ કોઈ ધર્મને અવશ્ય હોય છે. જો તેમ ન હોય સેવતા સાચો ધર્મ પામી શકે. તો કેવળ બાહ્ય ત્યાગ એ ચારિત્ર | ચિકિત્સાઃ નિદાન – તપાસ. કહેવાય નહિ. યદ્યપિ પ્રથમ ચિત્ત: (મન) વિકલ્પ, બોધ, જ્ઞાન ભૂમિકામાં બાહ્ય ત્યાગાદિ એકાઈ છે. પોતાના સ્વરૂપને આવશ્યક છે, જે વીતરાગતા પ્રત્યે પ્રકાશિત કરવાવાળું, જે પોતાના લઈ જવાનું કારણ બને છે. જીવની રૂપનો સદા સ્વયં અનુભવ કરે તે અંતરંગ વીતરાગતા સમભાવ ચિત્ત – ચેતન – ચિતિશક્તિ, નિશ્ચયવીતરાગ ચારિત્ર છે. તેમાં આત્માના ચૈતન્ય વિશેષરૂપ બાહ્ય વ્રત, ગુપ્તિ, ઈત્યાદિ પરિણામને ચિત્ત કહે છે. તેનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org