________________
૧૦૫
શબ્દપરિચય
તીર્થકર મુખ્યત્વે, પરમાત્મા. સૂર્ય, ચંદ્ર. | પામેલી ભૂમિ. તિરસ્કૃતઃ તિરસ્કાર પામેલું. તીર્થસિદ્ધઃ અરિહંત પરમાત્માનું તીર્થ તિરોભાવઃ છુપાઈ જવું. ગુપ્ત થવું. સ્થપાયા પછી જે જે જીવો મોક્ષે તિરોભૂત: જે જે પર્યાયો થઈ છે, અને જાય તે ગણધરાદિ.
થવાવાળા છે તે સર્વે દ્રવ્યોમાં તીર્થકરઃ ધર્મતીર્થના સ્થાપનાર. છુપાયેલા છે તે.
સંસારસાગર જે સ્વપુરુષાર્થ વડે તિચ્છલોક: મધ્યલોક, મનુષ્યલોક, તર્યા છે અન્યને તારે છે તે તીર્થંકર તિર્યંગઃ આડું. પશુ આડાં ચાલે છે છે. પ્રત્યેક કલ્પમાં ૧. ઉત્સર્પિણી તેવું)
કે અવસર્પિણીકાળમાં ૨૪ તીર્થકર તિર્થગુજભકદેવોઃ યંતર નિકાયના થાય છે. જેનો પાંચ કલ્યાણકનો
દેવો. જેઓ વૈતાઢ્ય પર્વત પર વસે દેવો મહાન ઉત્સવ મનાવે છે. છે. ઈન્દ્રની આજ્ઞાથી માલિક છેલ્લા ભવથી ત્રીજે ભવે તીર્થંકર વિનાનું ધન પ્રભુના વરસીદાનમાં પદની મુનિપણામાં વિશુદ્ધભાવના લાવે છે.
દ્વારા નિકાચના કરે છે. તે જીવ તિર્વગુ સામાન્ય ભિન્ન ભિન્ન દ્રવ્યના મુખ્યત્વે દેવગતિમાંથી મનુષ્ય થઈ
એકસરખા બનેલા પર્યાયોની તીર્થકર થાય છે. જેણે નરકાયુનો એકાકારતાની બુદ્ધિ.
બંધ થયો છે. તે ત્રીજી નરક સુધી તિર્યંચ : નિગોદથી માંડીને પંચેન્દ્રિય ઉત્પન્ન થાય, તે નરકમાંથી સ્વયન
તિર્યંચ સુધીના સઘળા જીવો. પશુ, કરી મનુષ્ય થઈ તીર્થકર થાય છે. પક્ષી, કીટ, પતંગિયાં, વૃક્ષ, ફળ,
તીર્થકર નામકર્મની સર્વોત્કૃષ્ટ જલ, પૃથ્વીના જીવો. દેવ, નારક, પ્રકૃતિ છે. ત્રણે લોકને પૂજનીય છે.
મનુષ્ય સિવાયના સઘળા જીવો. તે નિયમથી મોક્ષગામી હોય છે. તિર્યંચાયુઃ તિર્યંચ ગતિનું આયુષ્યકર્મ. જન્મ પહેલાં તીર્થકરની માતાની તિર્યંચની : તિર્યંચમાં સ્ત્રીલિંગ.
સેવામાં તથા જન્મતાંની સાથે જ તિલાંજલિઃ ત્યાગ કરવો. છોડી દેવું, અનેક દેવીઓ તેમની સેવામાં સર્વથા સંપર્ક ન કરવો.
હાજર હોય છે. અવધિજ્ઞાન સહિત તીર્થ : જેનાથી સંસાર કરાય છે. તીર્થંકર જન્મ તે તીર્થકરની વિશિષ્ટતા છે.
ગણધર આદિ. શત્રુંજય આદિ દીક્ષા ગ્રહણ કરે તે જ વખતે મન: તીર્થો.
પર્યવજ્ઞાન પ્રગટ થાય છે. પડતા તીર્થભૂમિઃ ક્ષેત્ર) તીર્થ તરીકે પ્રસિદ્ધિ , કાળમાં કોઈ તીર્થકરોને ઉપસર્ગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org