________________
છે.
નિષ્ઠાપક
૧૩૮ ,
જૈન સૈદ્ધાંતિક નિષ્ઠાપકઃ પ્રસ્થાપક.
ઇચ્છા, તે દોષ છે. નિષ્પત્તિઃ પરિણામ, ગણતરી.
આત્મસાક્ષીપૂર્વક પોતાના દોષોને નિષ્પનતા: પરિપૂર્ણતા.
પ્રગટ કરવા તે સ્વનિંદા - પ્રાયશ્ચિત્ત નિસર્ગઃ નિસર્ગજી સ્વાભાવિક, છે. હિતાવહ છે. વળી સ્વપ્રશંસા
કુદરતી, સ્વપરિણામની શુદ્ધિથી પણ ગુણને હાનિ કરે છે માટે
સમ્યગુદર્શનની પ્રાપ્તિ થવી તે. ત્યાજ્ય છે. પપ્રશંસા સવિશેષ નિસહીઃ દહેરાસરમાં મનશુદ્ધિ અને વ્રતધારીની પ્રશંસાથી નિર્જરા થાય
અન્ય પ્રવૃત્તિથી મુક્ત થવા જતાં | સમયે પ્રવેશદ્વારમાં, પછી | નિકાંક્ષિતઃ આકાંક્ષારહિત સમ્યગુગર્ભગૃહમાં જતાં અને અંતમાં દૃષ્ટિનો ગુણ. આ લોકનાં સુખ, ચૈત્યવંદન - કરતાં પહેલાં એમ યશ, પરલોકનાં સુખ કે અન્ય ધર્મો ત્રણ નિસહી કહેવાય છે. સંબંધી કોઈ અભિલાષા ન કરે, તે (નિસ્સિહી)
સમ્યગ્દર્શનની શુદ્ધિ છે. દુર્ધર નિસ્તરણ : નિસ્તી અન્ય ભવમાં તપાદિ દ્વારા સ્વર્ગાદિની
સમ્યગ્દર્શનાદિ પહોંચે તેવું અભિલાષા ન કરે. માત્ર મોક્ષની નિર્દોષ પાલન કરવું. અન્ય જન્મમાં અભિલાષા રાખે, તે વ્યવહારિક
સાથે આવે તેવી દઢ શ્રદ્ધા. નિઃકાંક્ષિત ગુણ છે. નિશ્ચયથી એ નિહનવઃ પ્રભુનાં વચનને ન વ્યવહાર નિઃકાંક્ષા ગુણની
ઓળખનાર અથવા એકાંતે ગ્રહણ સહાયતાથી પાંચ ઇન્દ્રિયોના કરનાર. – અવિવેક અને કુશીલના | સુખનો ત્યાગ કરી નિશ્ચયરત્નસેવનથી ગુરુ તથા શાસ્ત્રનું નામ ત્રયની ભાવનામાં સંતોષ તે છુપાવવું. સ્વમતિકલ્પનાથી નિ:કાંક્ષાગુણ. યદ્યપિ ક્ષયોપશમ જ્ઞાનનો અપલાપ કરવો. ગુર સમ્યગ્દષ્ટિ સર્વથા નિ:કાંક્ષા હોય. પ્રત્યેના અભાવથી અન્યને નિઃશલ્ય: માયા, કપટરહિત વ્રતપોતાના ગુરુ મનાવવા, ઉસૂત્રતા તપાદિ.
કરવી, સ્વેચ્છાએ વિહરવું વગેરે. નિઃશંકિત: સમ્યગુદૃષ્ટિ જીવ સાત નિહારઃ કુદરતી હાજત, લઘુ કે વડી ભયોથી રહિત હોય છે . સામાન્ય નીતિ.
જીવો ભયથી ચલિત થઈ નિંદનઃ નિંદાઃ અન્યના સત્ય કે | · મોક્ષમાર્ગ ત્યજી દે છે, સમ્યગુદૃષ્ટિ
અસત્ય દોષોને પ્રગટ કરવાની આત્મા વજઘાત થાય તો પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org