________________
નિવૃત્તિ
પદાર્થો ૫૨ ગ્લાનિ ન કરવી. આ દ્રવ્ય નિર્વિચિકિત્સા છે. ભાવ નિર્વિચિકિત્સા : સવિશેષ સાધુજનોએ ક્ષુધાદિ પરિષહો ઘોર કષ્ટ છે તેવું ન માનવું. અસ્નાન ઇત્યાદિ દૂષણ છે તેવું વિચારવું નહિ. પોતાના ગુણોની પ્રશંસા ન કરવી. અન્યના દોષો પ્રત્યે ઘૃણા ન કરવી. સમ્યગ્દષ્ટિ આત્મા અન્યને હલકો ન માને, તે ભાવ સમ્યગ્દષ્ટિનો નિર્વિચિકિત્સા ગુણ છે. વિચિકિત્સા એ અતિચાર દોષ છે. નિશ્ચયથી સમસ્ત રાગદ્વેષના વિકલ્પો ત્યાગ કરી નિજ શુદ્ધાત્મામાં સ્થિતિ કરવી. નિવૃત્તિ પુદ્ગલ પ્રદેશોની રચનાને સવિશેષ ઇન્દ્રિયોની રચના આકૃતિનું નામ નિવૃત્તિ છે. તેના બે ભેદ છે. ૧. બાહ્ય નિવૃત્તિ. ૨. આત્યંતર નિવૃત્તિ.
-
Jain Education International
૧૩૬
થાય.
નિર્વેદ : સંવેગમાં મોક્ષની અભિલાષા છે, નિર્વેદમાં સંસાર પ્રત્યે વૈરાગ્ય છે. ભોગ એ રોગ છે તેમ માની ઉપેક્ષા કરે છે. સવિશેષ નિર્વેદ એ ઉદાસીન થવાનું છે. નિવૃત્તપકૃત્યધિકાર : જે આત્મા મિથ્યાષ્ટિ હોવા છતાં પૂર્વબદ્ધ મિથ્યાત્વ આદિ મોહનીય કર્મોની પ્રકૃતિઓનો જુસ્સો ઓછો થઈ ગયો છે તેવા લઘુકર્મી જીવો. નિવૃત્તિ બાહ્ય વિષયકષાયરૂપ અભિલાષાનો ચિત્તમાંથી ત્યાગ કરવો. વ્યવહારિકપણે અનેક પ્રકારનાં કર્તવ્યોનો સમયોચિત ત્યાગ કરવો.
:
જૈન સૈદ્ધાંતિક
નિવૃત્તિ ઇન્દ્રિયઃ શરીરમાં બાહ્ય અને અંદર પુદ્ગલોના આકારે બનેલી ઇન્દ્રિયો . આત્માને બોધની ઉત્પત્તિમાં સહાયક છે.
જીવોનાં અધ્યવસાય સ્થાનોમાં
બાહ્ય નિવૃત્તિ ઃ ઇન્દ્રિયના | નિવૃત્તિકરણ ઃ એક જ સમયવર્તી આકારરૂપ પુગલની રચનાવિશેષને બાહ્ય નિવૃત્તિ છે. આત્યંતર નિવૃત્તિ આત્માના વિશુદ્ધ પ્રદેશોના ઇન્દ્રિયાકાર રચનાવિશેષને આવ્યંતર નિવૃત્તિ કહે છે. નિવૃત્તિની રક્ષા કરે તે ઉપકરણ (બાહ્ય આકાર) નિર્દેગની કથા : જે કથા સાંભળી. શ્રોતાને સંસાર પ્રત્યે વૈરાગ્ય પેદા
રહેલી તરતમતા. ષટ્રસ્થાન પતિત અધ્યવસાયોનું હોવું. આઠમા ગુણસ્થાનકનું
નામ.
(અનિવૃત્તિકરણ)
નિશિભોજન ત્યાગ : રાત્રિભોજન
ત્યાગ.
નિશ્ચય :
પરમાર્થને વિશેષરૂપે, સંશયાદિરહિત ધારણ કરેલો
For Private & Personal Use Only
www.jainelibrary.org