________________
શબ્દપરિચય ૧૧૧
દાન છે. ચક્ષુ દર્શનાવરણ, અચક્ષુ- દંડી. કોઈને ગુના માટે ધનથી સજા દર્શનાવરણ, અવધિદર્શનાવરણ, કરવામાં આવે. જેનદર્શનમાં મન, કેવળદર્શનાવરણ, નિદ્રા, વચન, કાયા એ ત્રણ દંડ કહેવાય નિદ્રાનિદ્રા, પ્રચલા, પ્રચલાપ્રચલા, છે. ત્રણે દ્વારા થતી અશુભ
સ્વાનગૃદ્ધિ. રાજાના દરબારમાં પ્રવૃત્તિઓ દંડ છે. જેનાથી આત્મા જતાં જેમ દ્વારપાલ રોકે તેમ આ દંડાય. કેવળી સમુદ્દઘાતનો એક કર્મ આત્મદર્શનને પ્રતિબંધ કરે છે. પ્રકાર લાકડી જેવા આકારે છે. નિદ્રાદિમાં આત્માનો ઉપયોગ દંડકઃ આત્મા કર્મોથી દંડાય, દુઃખી આવરણ પામે છે તેથી નિદ્રા | થાય. શિક્ષા પામે તેવાં સુખરૂપ હોવા છતાં તે જીવસ્થાનકો. નારકી આદિ ૨૪ દર્શનાવરણનો પ્રકાર છે. આ દિંડકસ્થાનકો.
ઘાતકર્મની પ્રકૃતિ છે. દંડક પ્રકરણ : જે. ગજસાર મુનિ રચિત દશદિશિઃ પૂર્વાદિ ૪ દિશા. વાયવ્ય ૨૪ દંડકો ઉપર ૨૪ દ્વારા
આદિ ૪ વિદિશા ઉપર અને નીચે સમજાવતો એક ગ્રંથ. કુલ દસ.
દિડકસૂત્રોઃ શાસ્ત્રમાં કહેલ મુદ્દા વડે દશપૂર્વી: દસપૂર્વનું જ્ઞાન ધરાવનાર અખલિત રીતે જે બોલવામાં
શ્રુતકેવળી; કુલ પૂર્વ ચૌદ છે. આવે તે સૂત્રો. દશલક્ષણ: યતિનાં દસ ધર્મ, ક્ષમા, | દંતકથા: મુખપરંપરાથી ચાલી આવતી
આર્જવ, માર્દવ, શૌચ, સત્ય તપ, વાત. ત્યાગ, સંયમ, આર્કિચન્ય, | દંભ: માયા, કપટ. બ્રહ્મચર્ય.
દેશમશનપરિષહઃ માખી કે મચ્છર દશવૈકાલિકઃ દ્વાદશાંગ જ્ઞાનના ચૌદ જેવા જંતુ દ્વારા પીડા થાય ત્યારે
પૂર્વમાંથી સાતમું અંગબાહ્ય. સાધુજનો મન, વચન, કાયાથી તે આચાર્ય સ્વયંપ્રભશ્રીએ પોતાના જીવને બાધા ન પહોંચે તેમ સહી શિષ્ય પુત્રનું આયુષ્ય છ માસનું લે તે દેશમશકપરિષહ જય. જાણીને તેની અંતિમ આરાધના દાતા: આહારાદિ દાન દેવાવાળા.
માટે આ ગ્રંથની રચના કરી હતી. દાનઃ કેવળ શુદ્ધોપયોગરૂપ ધર્મનો દંડ: શિક્ષા, ગુના પ્રમાણે શિક્ષા કરવી. અવકાશ ન હોવાને કારણે પ્રાયશ્ચિત્ત આપવું.
ગૃહસ્થ ધર્મમાં દાનની પ્રધાનતા છે. દંડઃ ચક્રવર્તીનું એક રત્ન. લાકડી, તેમાં સુપાત્ર, લોકોત્તર દાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org