________________
૧૧૪
જૈન સૈદ્ધાંતિક દુર્ધરઃ ઘણું કઠિન તપ આદિ.
વાસ્તવમાં જડ પદાર્થો તથા દુર્ભગ: દુર્ભાગ્ય. અશુભ નામ કર્મની શરીરમાં આત્મબુદ્ધિ તે દુઃખનું પ્રકૃતિ.
કારણ છે, મૂળ કારણ અજ્ઞાન, દુર્ભવ્ય : જેને મોક્ષે જવાનો ઘણો કાળ ક્રોધાદિ કષાય, ઈષ્ટાનિઝ બુદ્ધિ છે. બાકી છે તે.
જ્ઞાનમાત્ર દુઃખ મુક્તિનો ઉપાય છે. દુભાષાઃ કઠોર વચન, અપ્રિય વચન. દુઃખદાયીઃ દુઃખ આપનાર. દુષમા: દરેક કાળમાં દુષમા નામનો દુઃખદૌભાંગ્ય: પ્રતિકૂળતા, લોકોની
દુઃખદ આરો - સમય હોય છે. અપ્રીતિ. જેમકે આ વર્તમાન પંચમકાળ દુઃપક્વઃ આહારના પદાર્થોને પુનઃ દુષમાં છે.
પકાવવા તે દોષિત આહાર છે. દુષમા દુષમા: અવસર્પિણીનો છઠ્ઠો દુઃશ્રુતિઃ મિથ્યાશ્રવણ કરવું તે
આરો જેમાં દુઃખ જ દુઃખ હોય તે. અનર્થદંડનો એક ભેદ છે. દુષમા સુષમા : અવસર્પિણીનો ચોથો | દુઃસ્વર: કંઠમાંથી નીકળતો કર્કશ સ્વર,
આરો જેમાં દુઃખ વધારે અને સુખ નામ કર્મની અશુભ પ્રકૃતિ છે. ઓછું હોય તે.
દૂરસ્થ - દૂરાર્થ: ક્ષેત્રથી દૂર હોય તે. દુષ્કતગહ: પોતાનાં કરેલાં પાપોની દૂરોત્સારિતઃ દૂર દૂર નખાયેલી ચીજ. નિંદા, પ્રાયશ્ચિત્ત કરવું.
દઢીભૂતતા: અતિશય સ્થિરતા, દુષ્ટ ચેષ્યઃ કાયા વડે પાપભર્યું વર્તન અચલિતાવસ્થા.
દશ્યમાન દ્રવ્ય : વર્તમાન સમયમાં દુષ્ટભાષણ: પાપયુક્ત વચન બોલવાં. જેટલાં દ્રવ્ય દેખાય તે. દુષ્મણિધાન : દુર્ગાન, અશુભ | દાંતઃ સાધનભૂત કોઈ પદાર્થ
પરિણામ. સામાયિક વ્રતનો એક બતાવવા માટે થતો વચનપ્રયોગ. દોષ.
સાધ્ય સાધન બંને ધર્મના દુઃખ: માનસિક કે શારીરિક શાતા- અવિનાભાવી સંબંધની રજૂઆત
અશાતા, વ્યથા, પીડા, ત્રાસ, તેના તે દૃષ્ટાંત. દચંત રૂપથી જે અનેક પ્રકાર છે. દુઃખ વ્યાકુળતા વચનપ્રયોગ થાય તે ઉદાહરણ. ઊભી કરે છે, તેથી આર્તધ્યાન | દૃષ્ટિ : જીવની વિચારશક્તિ, મિથ્યાથતાં જીવ વળી નવાં કર્મ બાંધે છે. | દષ્ટિ કે સમ્યગૃષ્ટિ. અને સંસારનું પરિભ્રમણ પામે છે. | દૃષ્ટિપ્રવાદઃ દૃષ્ટિઓને જે નિર્દેશ કરે તે. ચારે ગતિમાં દુઃખ પામે છે. | દ્વાદશાંગ વ્યુતનું ૧૨મું અંગ જે
કરવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org