________________
૭
શબ્દપરિચય
જિનમુદ્રા. જાતિઃ મનુષ્ય, તિર્યંચ, મકાન આદિના | નિશ્ચયથી અકષાયરૂપ આત્મામાં
સમૂહ જાતિ કહેવાય. તેના અનેક લીન રહેવું. ક્ષમાસ્વરૂપ હોવું. પ્રકાર છે. જાતિ નામકર્મની | જિતમોહ: મોહને જીતીને મુનિ પ્રકૃતિથી એકેન્દ્રિયથી પંચેન્દ્રિય જ્ઞાનસ્વરૂપ આત્મા દ્વારા અન્ય સુધી પાંચ પ્રકારે છે. તે પ્રમાણે પદાર્થોનું જ્ઞાન ધરાવે છે. ભૌતિક પદાર્થોની સમાનતાથી જિતેન્દ્રિયઃ જેણે ઇન્દ્રિયોના વિષયો પર જાતિ-રૂપ હોય છે. જેમકે વસ્ત્રો, વિજય મેળવવ્યો છે તે. મુનિ પાત્રો.
જ્ઞાનસ્વભાવ દ્વારા આત્માને જાણે જાતિભવ્યઃ જે જીવોમાં મોક્ષે જવાની છે. મનને જીતવાવાળો જિતેન્દ્રિય
યોગ્યતા છે, પરંતુ જે જીવો છે. ઇન્દ્રિયોની પ્રવૃત્તિ અને નિગોદમાંથી ન નીકળવાને કારણે નિવૃત્તિમાં મન સર્વોપરી છે. તેથી
કદી મોક્ષે જવાના નથી તે. મન જીત્યું તે જિતેન્દ્રિય કહેવાય. જાતિમદ: આઠ મદમાંથી એક; [ જિન: અનેક જન્મોનું પરિભ્રમણ
પોતાની જાતિનો મદ. અભિમાન. કરાવવાવાળા મોહાદિ ક્રોધાદિ, જાતિસ્મરણજ્ઞાન: ગયા જન્મનું જ્ઞાન ઘાતી કર્મરૂપી સર્વ અંતરંગ
શત્રુઓને જીતે તે, જિન – અહંન્ત જાનહાનિ : ઘણા જીવોનો નાશ થાય – અરિહંત છે. તેવું.
ઘાતી કર્મોનો ક્ષય કર્યો છે તે સકલ જાપ: કોઈ મંત્રનું રટણ. ભાષ્ય જાપ, જિન છે. તે અહંન્ત તથા સિદ્ધ.
ઉપાસુજાપ, અંતર્જલ્પ - જેમણે તીવ્ર કષાય, ઇન્દ્રિય વિષયો માનસજલ્પ.
અને મોહને જીત્યો છે તે દેશદિન જાવજીવ: જિંદગી સુધીનાં વ્રતાદિ છે. આચાર્ય, ઉપાધ્યાય, સાધુ. લેવાં તે.
અવિરતિ સમ્યગુદૃષ્ટિ, સકલ જિગીષભાવઃ જીતવાની ઈચ્છાનો સંયત સાધુ એક દેશજિન છે, પરિણામ.
અર્થાત જેનો જેટલો વીતરાગભાવ જિજ્ઞાસા: તીવ્ર વિચારણા. કુતૂહલ, છે તેટલા અંશે જિન છે.
પરીક્ષા વગેરે જ્ઞાત-અજ્ઞાત | જિનચૈત્ય: જિનેશ્વર પરમાત્માનું પદાર્થોને જાણવાની ઈચ્છા, દહેરાસર. જિનાલય). ઉત્કંઠા.
જિનમુદ્રાઃ ખડગાસન, (ઊભા જિતકષાયઃ ક્રોધાદિ કષાયો પર જીત. | કાઉસગ્નયુક્ત) પદ્માસનમુદ્રા.
થવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org