________________
૭૯
શબ્દપરિચય
ક્ષુલ્લક મતિશ્રુતજ્ઞાનાવરણીય, અચક્ષુ- | ક્ષાયિકલબ્ધિઃ અંતરાયકર્મના સંપૂર્ણ દર્શનાવરણીય અને પાંચ ક્ષયથી પ્રગટ થતી અનંત અંતરાયકર્મ પ્રકૃતિનો ઉદય સદા લબ્ધિઓ, તેરમા અને ચૌદમાં
ક્ષયોપશમની સાથે હોય છે. ગુણસ્થાનકની. (ક્ષાયિક વીર્ય). ક્ષાયોપથમિકભાવઃ ઉદયમાં આવેલાં | ક્ષાયિક વીતરાગ: મોહનીય કર્મના
કર્મોનું મંદરસવાળા થવું. જે સર્વથા ક્ષયથી બનેલો વીતરાગઉદયમાં નથી તે ઉદીરણાના બળે ભાવ. ૧૨, ૧૩, ૧૪. ગુણ ઉદયમાં આવે તેવા છે, તેને ત્યાં સ્થાનકવાળા આત્માઓ. જ દબાવી દેવા તે | ક્ષાયિક સમ્યકત્વ : દર્શન સપ્તકનો ક્ષાયોપશિમકભાવ.
સર્વથા ક્ષય થવાથી થતું સમ્યકત્વ. ક્ષાયોપથમિક સમ્યક્ત્વ દર્શન | ક્ષિપ્રઃ મતિજ્ઞાનનો એક ભેદ.
સપ્તકની સાત કર્મપ્રકૃતિઓને ! ક્ષીણકષાય - ક્ષીણમોહ ગુણસ્થાન: ઉદિત કર્ભાશને મંદરસવાળા કરી બારમું ગુણસ્થાનક. ભોગવી ક્ષય કરવો અને અનુદિત ક્ષીણ જંઘાબળઃ વિહારાદિમાં જેના કર્મોને શમાવવા દ્વારા પ્રાપ્ત થતું | શરીરનું બળ ક્ષીણ થયું છે તે. સમ્યક્ત્વ.
ક્ષીરનીરવતુ દૂધ-પાણીની જેમ ભળેલું. ક્ષાયિકચારિત્રઃ યથાખ્યાત ચારિત્ર. એકમેક છતાં છૂટું થઈ શકે. સિદ્ધદશાનું ચારિત્ર.
ક્ષીરસમુદ્રઃ જેનું પાણી દૂધ જેવું શ્વેત ક્ષાવિકદાનઃ સિદ્ધ ભગવંતોનો સહજ છે. જે પાણી તીર્થકરના ઉપકાર.
જન્માભિષેક સમયે દેવો લાવે છે. ક્ષાવિકભાવઃ જે જે કર્મોના ક્ષય થવાથી | ઋદ્રભવઃ ક્ષુલ્લકભવ. એક
ઉત્પન્ન થતો ભાવ. મનુષ્ય ગતિમાં શ્વાસોશ્વાસમાં ૧૭ જન્મ-મરણ. ક્ષાયિકભાવની પ્રાપ્તિ હોય છે.' સુધાપરિષહઃ સુધાવેદના હોવા છતાં ચોથા ગુણસ્થાનકથી જે જે તપાદિ કરે, અને ભિક્ષાનો અલાભ પ્રકૃતિઓનો ક્ષય થાય તે થવા છતાં પ્રસન્નતાપૂર્વક સાયિકસમ્યકત્વ, કેવળજ્ઞાન અને અલાભને લાભ માને છે. આ કેવળદર્શન ક્ષાયિકભાવ છે.
પ્રમાણે તૃષા-પિપાસા પરિષહ માટે ક્ષાયિકભોગ - ઉપભોગઃ સિદ્ધ સમજવું.
ભગવંતોના સ્વાધીન સુખનો ભોગ | ક્ષુલ્લક સામાન્ય રૂઢિ અર્થ પામર નીચ ઉપભોગ.
- પ્રાકૃત, હીન વગેરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org