________________
૮૩
શબ્દપરિચય
ગુણશ્રેણિ આસક્તિ.
અરૂપી ગુણ છતાં આત્મા ચેતન ૩. શાતાગારવઃ શારીરિક- ગુણથી અને આકાશ અવગાહન માનસિક સુખની તીવ્ર ઝંખના. ગુણથી જુદા જણાય. સર્વ દ્રવ્યમાં શાતા કેમ ઊપજે અને ટકે તેની વ્યાપીને રહે તે સામાન્ય. જે સર્વ લોલુપતા.
દ્રવ્યમાં ન વાપે તે વિશેષ ગુણ. ગાહઃ ગૃહસ્થપણું, ઘરસંબંધી ગુણ દ્રવ્યના પૂરા ભાગમાં વ્યાપીને વ્યવસાય.
રહે છે. છતાં દરેક ગુણ ગિરનાર: સૌરાષ્ટ્રમાં જૂનાગઢ નગરમાં પોતાપણામાં પૂર્ણ સ્વતંત્ર છે. રૂપી
પવિત્રતીર્થ છે જ્યાં બાવીસમા. મૂર્ત) દ્રવ્યોના ગુણ મૂર્ત હોય. તીર્થકર શ્રી નેમિનાથના દીક્ષા, અરૂપી - (અમૂર્ત) દ્રવ્યના ગુણ કેવળજ્ઞાન, નિર્વાણ કલ્યાણક થયા અમૂર્ત હોય. ગુણ દ્રવ્યના પૂરા હતા. આજે પણ તેની પવિત્રતા ભાગમાં સર્વ હાલતમાં રહે છે. અને ભવ્યતા જળવાઈ છે.
જેમ સાકર અને ગળપણ. ગીર્વાણ દેવ, વૈમાનિક નિકાય આદિના ગુણજ્ઞ: ગુણગ્રાહી દેવો.
ગુણદેશઃ ગુણની અપેક્ષાએ વસ્તુમાં ગુચ્છ-ગુચ્છો: સાધુ સાધ્વીજનોને ભેદાભેદ.
પાત્રા રાખવા માટે રખાતી ઝોળી. | ગુણપ્રત્યયિક: ગુણના નિમિત્તે પ્રગટ ગુટિકાઃ પ્રભાવિક ઔષધિ વિશેષ. થનારું, મનુષ્ય, તિર્યંચનું ગુણ: જેનદર્શનમાં ગુણ' શબ્દ અવધિજ્ઞાન ગુણ પ્રત્યય છે.
પદાર્થના સહભાવી વિશેષતાને ! ગુણવ્રત: અણુવ્રતની દઢતા - વૃદ્ધિ માટે સૂચક છે. દરેક દ્રવ્યમાં અનેક ૧ દિગુપરિમાણ વ્રત દિશાનો ગુણો હોય છે. દરેક પદાર્થ-દ્રવ્યને સંક્ષેપ) ૨ ભોગોપભોગ વિરમણ અન્ય દ્રવ્યથી ભિન્ન દર્શાવે અને વ્રત, ૩, અનર્થદંડ વિરમણ વ્રત. ઓળખાવે તે અસાધારણ ગુણ. ત્રણ ગુણવ્રત છે. જેમકે આત્મા-જીવનો અસાધારણ ગુણશ્રેણિ : ૮મા ગુણસ્થાનથી ૧૩ ગુણ ચેતન, પુદ્ગલદ્રવ્યનો જડ. ગુણસ્થાનક સુધીની શ્રેણિ. ટૂંકા દરેક દ્રવ્યો અનંત ગુણોયુક્ત હોય ગાળામાં વધારેમાં વધારે કર્મોનો છે. સાધારણ ગુણ અન્ય દ્રવ્યમાં ક્ષય કરવા માટે ગુણોની અધિક વિશેષતારહિત સમાનતા ધરાવે અધિક ક્રમશઃ પ્રાપ્તિ અથવા જેમ કે આત્માનો અને આકાશનો સ્થિતિઘાતાદિકથી ઘાત થયેલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org