________________
શબ્દપરિચય
૭૫
કેવળજ્ઞાન કલ્યાણક ચાર પ્રકારે કાર્ય કરાય. | કેવળજ્ઞાન : જીવનમુક્ત યોગીઓનું કૃતિકર્મઃ સાધુજનોની દિનચર્યા નિર્વિકલ્પ અતીન્દ્રિય અતિશયવિષયક. જેમાં આસન, વંદન, જ્ઞાન, ત્રણે કાળના સમસ્તલોકના ભક્તિ, વિનય, શુક્રૂષા, વિધિ, સર્વ પદાર્થોનું અનેક ધર્માત્મક આલોચના, ધ્યાન, સ્વાધ્યાય, પ્રત્યક્ષ જ્ઞાન, જ્ઞાનનો સ્વાભાવિક પ્રત્યાખ્યાન, પ્રતિક્રમણ ઈત્યાદિ શુદ્ધ પરિણામ. નિશ્ચયથી સંપૂર્ણ ક્રિયા. આચારાંગ શાસ્ત્ર આત્માના આનંદનું કેવળજ્ઞાન સાધુજનોના (કૃતિકર્મ) આચારની એક જ પ્રકારનું છે, ઘાતકર્મના મુખ્યતાથી છે. છતાં શ્રાવકોએ, સર્વથા ક્ષયથી ઉત્પન્ન થાય છે. શ્રાવિકાએ પણ પોતાની સ્વયં આત્માને પૂર્ણરૂપે જાણવાથી ભૂમિકાનુસાર કૃતિકર્મ કરવું તેમાં ત્રણે લોક જણાય છે. જોઈએ.
આત્માના ભાવરૂપ કેવળજ્ઞાનમાં કૃત્ન: સંપૂર્ણ
આલોક પ્રતિબિંબિત થાય છે. જેમ કૃપા કરુણા, લાગણી, પરોપકાર બુદ્ધિ. ચિત્રપટમાં આલેખાયેલા આકારો કૃષિકર્મઃ ખેતી જેવી સાવધ પ્રવૃત્તિ. એકસાથે જણાય છે તેમ. યદ્યપિ કૃષિવ્યવસાયઃ ગૃહસ્થ માત્રને જેવી રીતે તન્મયપણે સ્વને જાણે
આહારનું પ્રયોજન કરવું પડે છે. તેવી રીતે પદ્રવ્યને તન્મય થઈને નીચા હલકા પ્રકારના વ્યવસાયના ન જાણે. જે ત્રિકાળવર્તી સમસ્ત પ્રકારની અપેક્ષાએ ખેતી સાવદ્ય પદાર્થોને તેની સર્વ અવસ્થાને છતાં ઉત્તમ વ્યવસાય છે. કારણ યુગપત જાણે તે સર્વજ્ઞ હોય છે. કે શ્રાવક એ કાર્યમાં શક્ય તેટલી ! કેવળજ્ઞાનાવરણઃ કેવળજ્ઞાનને પ્રગટ જયણા પાળી શકે.
થવામાં આવરણ કરે. સર્વઘાતી કૃષ્ણલેશ્યાઃ છ લેવામાં પ્રથમ પ્રકૃતિ છે.
અશુભતમ વેશ્યા. જેના પરિણામે કેવળદર્શનઃ કેવળજ્ઞાનની સાથે જ થતું જીવમાં અત્યંત સ્વાર્થ અને લોભ સામાન્ય અવલોકન તે. જેવા દોષો હોય છે.
કેવળદર્શનાવરણઃ કેવળદર્શન પ્રગટ કેવળ: ફક્ત એક, (વ્યવહારથી થતું અટકાવે તે કર્મ સર્વઘાતી છે.
રૂઢિપ્રયોગ) પોતાના આત્મામાં કેવળજ્ઞાન કલ્યાણક: કેવળ જ્ઞાનસ્વરૂપ એકાંતપણે રહે તેવી ઉચ્ચ દશા. તીર્થકર ભગવાનનું ચોથું જેમાં અન્યની સહાય નથી.
કલ્યાણક.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org