________________
ઉત્સર્ગ
૫૪
જૈન સૈદ્ધાંતિક ગુણમાં ગુણીની.
| ઉદયાભાવિ વિચય: ફળ આપ્યા વગર ઉત્સર્ગ: ત્યાગ કરવો. છોડી દેવું. | આત્માથી કર્મના સંબંધનું છૂટી
આધ્યાત્મિક રીતે ઉત્સર્ગ અને જવું. અપવાદ બે પદ્ધતિ - માર્ગ છે. ઉદયાવલી: કર્મોનું ઉદયમાં આવ્યા ઉત્સર્ગમાર્ગમાં વિશેષતાની છૂટ પછી કંઈ ફેરફાર ન થાય. વગર આરાધના કરવી. ( ઉદરભરણ: પોતાનું પેટ ભરવા માટે અપવાદમાં ખાસ સંયોગોમાં | સ્વાર્થી પ્રવૃત્તિ કરવી. શરીરાદિ નિમિત્તે છૂટ લેવી, જેમાં | ઉદંબરઃ પાંચ પ્રકારના હોય છે. વડના
પ્રાયશ્ચિત્તની અપેક્ષા હોય છે. ટેટા, પીંપળના ટેa. ઉમરા કટૂ મર. ઉત્સરણ - ઉત્કર્ષણઃ કર્મોની વૃદ્ધિ પટકર, ગુલર. અંજીર વગેરે. જેમાં થવી.
ત્રસ જીવોની ઉત્પત્તિ હોય છે. તેથી ઉત્સર્પિણીઃ ૧૦ કોડાકોડી અભક્ષ્ય મનાય છે. તે ત્યાજ્ય છે.
સાગરોપમનો એક ઉત્સર્પિણી | ઉદાસ, ઉદાસીન, ઉદાસીનતાઃ કાળ હોય જેમાં આયુ, સમૃદ્ધિ ઉપેક્ષાભાવ. સંસાર પ્રત્યે અભાવ. વધતાં જાય.
ઉદાસીનનિમિત્તઃ કતભાવરહિત ઉત્સલ્લા સંશઃ ક્ષેત્ર પ્રમાણનો એક નિમિત્ત જેમકે ધમસ્તિકાયનું
ગતિઉપકારક કાર્ય. ઉત્સાહઃ ઉમંગ, હોંશ.
ઉદાહરણ: દાંત - કોઈ પદાર્થના ઉત્સધઃ ઊંચાઈ.
નિરૂપણ માટેનું કથન. ઉલ્લેધાંગુલ ક્ષેત્ર પ્રમાણનું એક માપ. | ઉદિતકર્મઃ પૂર્વે બાંધેલાં ઉદયમાં ઉદક: ઉત્તર દિશા.
આવેલાં કર્મો. ઉદકવર્ણઃ એક ગ્રહ.
ઉદિષ્ટઃ આહારનો ઉદ્દેશિક દોષ, ઉદયઃ કર્મફળ. જીવના પૂર્વકૃત યક્ષાદિ, પાખંડી, દીનજન,
શુભાશુભ કર્મનો ચેતનાના પ્રદેશો કૃપણજન, જેવા માટે બનાવેલો પર સંયોગ થયા પછી, સ્થિતિ- આહાર દોષિત છે. મુનિને ઉદ્દેશી કાળ થતાં જીવને શુભાશુભ કરેલો આહાર, આહારના ૪૨ કર્મોનો ઉદય થાય. ઉદય આવેલું દોષ, અધકમદિ ૧૬ ઉદ્દગમ
કર્મ અવશ્ય નિર્જરી જાય છે. દોષ એ સર્વ પ્રકારો ઉદ્દિષ્ટ છે. ઉદયકાળઃ પુણ્ય પાપના ઉદયથી પ્રાપ્ત ઉદ્દેશિક છે.
થતાં સુખ-દુઃખનો કાળ. ઉદીચ્ય: ઉત્તરદિશા.
ભેદ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org