________________
ઉન્સીલન
૫૬
જૈન સૈદ્ધાંતિક ઉન્સીલનઃ જાગ્રત થવું તે, ખીલવું તે. | કરે છે. જગતમાં પોતાનો સ્વાર્થ ઉન્મેષ : પલકારો.
બધા જ સાધે છે. નિઃસ્વાર્થભાવે ઉપકરણ: જેનાથી ઉપકાર થાય તે પરોપકાર કરનાર વિરલા હોય છે.
ઉપકરણ, ધર્મ અનુષ્ઠાનને યોગ્ય ઉપકારક્ષમાઃ ઉપકાર કરનારા પુરુષો બાહ્ય સાધન. જે સાધન મોક્ષમાર્ગ ક્રોધ કરે તો પણ આ પુરુષો કે સંયમને અનુરૂપ ન હોય તેવાં ઉપકારી છે તેમ માની મમતા સાધનો સાધુજનોએ ગ્રહણ ન રાખવી. કરવાં.
ઉપકૃત: આભારી. ઉપકાર: (આભાર) વ્યવહારમાર્ગમાં ઉપકૃતિઃ ઉપકાર - આભાર.
ઉપકારની અને અધ્યાત્મમાર્ગમાં ઉપક્રમ: જે વસ્તુને પોતાની સમીપ કરે સ્વઉપકારની મહત્તા છે.
છે તે ઉપક્રમ છે. અન્યની સહાય વ્યવહારમાર્ગમાં દાન દેવાથી | વડે થતા કાર્યને ઉપક્રમ કહે છે. પુણ્યનો સંચય થાય છે. તે | ઉપગૃહનઃ ઢાંકવું. સમ્યગૃષ્ટિ આત્મા
સ્વઉપકાર છે. જેને દાન ગ્રહણ કર્યું અન્યના દોષને ઢાંકે છે, અને તેને પોતાને લાભ થાય છે તે પોતાના ગુણને અપ્રગટ રાખે છે. પરઉપકાર છે. મહાપુરુષો નિશ્ચયદૃષ્ટિથી જોતાં વ્યવહાર ઉપકારનો બદલો ચાહતા નથી. ઉપગૂહન ગુણની સહાયતાથી તપાદિ આચરણથી જીવને પોતાના નિર્દોષ નિરંજન સ્વરૂપને કર્મનાશ થવાથી ઉપકારક છે. ઢાંકવાવાળા રાગાદિ દોષોને શરીરને કષ્ટદાયક હોવાથી | સમ્યકજ્ઞાનાદિ દ્વારા ઢાંકે, નાશ અપકારક છે. ધનાદિક પણ કરે. તે ઉપગૂહન. શરીરને ઉપકારી છે. આત્માને ઉપગ્રહ: પ્રશંસનીય જ્ઞાનાદિમાં કોઈ અપકારક છે.
દોષારોપણ કરવું. કલુષિત બુદ્ધિને નિશ્ચયથી આત્મહિત કરવું શ્રેષ્ઠ કારણે યોગ્ય વસ્તુને અયોગ્ય રીતે છે, પરંતુ દેહધારી સંસારીજનોએ જાહેર કરવી. નાનો ગ્રહ. વ્યવહારધર્મ પ્રેરિત પરોપકાર ઉપઘાત : નામકર્મની પ્રકૃતિ છે. જીવને કરવો આવશ્યક છે. તીર્થકર સ્વયં પીડા કરવાવાળા અવયવો. જેવા કે પરાર્થવ્યસની કહેવાય છે. પોતાનું મોટાં શીંગડાં, છઠ્ઠી આંગળી કાર્ય સિદ્ધ થયા પછી પણ તેઓ ! પીડાકારી છે. વિહાર, ઉપદેશાદિ દ્વારા જનહિત | ઉપચય: અધિકતા, વૃદ્ધિ થવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org