________________
શબ્દપરિચય
૪૧
આચાર પદાર્થોનું, તથા લોકનાં સ્વરૂપનું ! આગ્નેયી ધારણા : એક પ્રકારનું ધ્યાન પ્રમાણિત નિરૂપણ છે. | આચરિત: વસતિનો એક દોષ. આપ્તપુરુષના વિશ્વસનીય) વચન આચાર્લી : ઉપવાસ પછીનો મિતાહાર. આદિથી રચેલા પદાર્થના જ્ઞાનને (કેવળ કાંજી કે ભાત) આયંબિલ આગમ કહે છે. તેની સંખ્યા ૪૫ જેવું તપ.
છે. અન્યમત પ્રમાણે ૩ર છે. આચાર: યથાશક્તિ સમ્યગૂઆગમગમ્યઃ આગમોથી જાણી શકાય દર્શનાદિમાં નિર્મળ ભાવનો યત્ન - તેવું.
કરવો. આગમન: આવાગમનઃ આવવું-જવું. આ આચાર પાંચ પ્રકારના છે. જન્મ-મરણ.
૧. દર્શનાચાર, ૨. જ્ઞાનાચાર, આગમપદ્ધતિ : આગમના સિદ્ધાંત ૩. ચારિત્રાચાર, ૪. તપાચાર, અનુસાર.
૫. વીર્યાચાર. આગમ બાધિતઃ શાસ્ત્રથી જેનું સાધ્ય દર્શનાચારઃ નિઃશંકિત, નિકાંક્ષિત,
બાધિત હોય. જેમ કે જે જે કર્મ (આકાંક્ષારહિત) નિર્વિચિકિત્સા, હોય તે સુખ આપે, એટલે પાપકર્મ (શ્વેષરહિત) અમૂઢદષ્ટિ, કુશળ) પણ સુખ આપે, હિંસાદિમાં દોષ ઉપગૂહન, (અન્યના દોષને નથી. આવાં વચન આગમ બાધિત ઢાંકનાર) સ્થિતિકરણ, વાત્સલ્ય,
પ્રભાવના, આઠ ગુણ છે. આગમશ્રુતઃ આપ્ત પુરૂષ તથા ગણધર જ્ઞાનાચાર: સ્વાધ્યાયમાં કાળ,
ભગવંતોનાં રચેલાં આગમો. વિનય, આદરપૂર્વક અધ્યયન, આગાઢજોગ : સાધુસાધ્વીજનોની એવા ગુરુજનોનું બહુમાન, ગુરુનું તથા
પ્રકારની યોગવહનની ક્રિયા કે શાસ્ત્રનું નામ પ્રગટ કરવું, છુપાવવું જેમાંથી બહાર ન નીકળાય. અને નહિ. સૂત્ર વગેરેની શુદ્ધિ, વર્ણ
દરેક ક્રિયા ખૂબ જાગૃતિપૂર્વક કરે. પદની શુદ્ધિ. આઠ પ્રકારે આગારઃ મુશ્કેલી વખતે નિયમાદિમાં જ્ઞાનાચાર. લેવાની છૂટ.
ચારિત્રાચારઃ પાંચ સમિતિ અને આગાલ: બીજી સ્થિતિના કર્મ - ત્રણ ગુપ્તિરૂપ આઠ પ્રકારે. | નિકોને અપકર્ષણ કરી પ્રથમ તપાચારઃ બાર પ્રકારે. બાહ્ય તપ
સ્થિતિના નિષકોને વિષે લાવવા. છે, અત્યંતર તપ છે. બાહ્ય તપત્ર આગ્નેય: પૂર્વ-દક્ષિણવાળી વિદિશા. અનશન, ઉણોદરી, વૃત્તિસંક્ષય,
છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org