________________
શબ્દપરિચય
૪૯
આહારપયપ્તિ કષાયરહિત ઇર્યાપથ આસવ તે | અન્નપાણી વગેરે મુખ દ્વારા ગ્રહણ ફક્ત કેવળી ભગવંતને હોય છે. થાય તે. આસવ યોગ દ્વારા થાય છે, તેના આહારકઃ જીવ હર ક્ષણે કોઈ પણ ૪૨ ભેદ છે. પાંચ ઇન્દ્રિયો દ્વારા, | પ્રકારનો આહાર કરે છે તેથી તે ચાર કષાય દ્વારા, પાંચ અવ્રત આહારક છે. સ્વભાવથી દ્વારા, ત્રણ યોગ દ્વારા, ૨૫ કાયિકી અનાહારક છે. પુણ્યયુક્ત કે સવિશેષ પાપયુક્ત આહારક શરીરઃ ચૌદ પૂર્વધર પ્રવૃત્તિઓ. આસ્રવ દ્વારા કર્મનું મહાત્માઓને, છઠ્ઠા ગુણસ્થાનવર્તી આવવું થાય છે અને તે પુગલોનું મુનિને તત્ત્વોની શંકા થતાં આત્મપ્રદેશોમાં સ્થિર થવું તે બંધ સમાધાન માટે કે મહાવિદેહમાં છે. એટલે મિથ્યાત્વ અવિરતિ, સાક્ષાત્ તીર્થકરના દર્શન માટે તે પ્રમાદ, કષાય અને યોગ આસવ સ્થાને જવા મસ્તકમાંથી એક અને બંધનાં કારણો છે. તેથી હાથનું અતિ તેજસ્વી ઇન્દ્રિય
આસબંધ સાથે જ થાય છે. અગોચર પૂતળું નીકળે તે આસવ અનુપ્રેક્ષા : ઉપરોક્ત પ્રકારના | આહારક શરીર. પ્રમત્તદશાવાળા
આસવનું ચિંતન કરવું કે તે સંયતિ મુનિ લબ્ધિ દ્વારા આ આત્મને પરિભ્રમણનું કારણ છે પ્રયોગ કરે છે. એ પૂતળું લાખો તેમ વિચારી આસવને રોકવાનું યોજન સુધી અપ્રતિહત જઈ શકે, ચિંતન કરવું.
અન્તર્મુહૂર્તમાં પાછું ઔદારિક આહાર: સામાન્ય રીતે પ્રાણીમાત્રને શરીરમાં સમાઈ જાય.
પોતાની સ્થિતિ અને સ્થાન પ્રમાણે આહારક સમુધ્રાતઃ આહારક શરીર આહારના જે પદાર્થો ગ્રહણ થાય બનાવતી વખતે પૂર્વે બાંધેલા છે. તેના ઘણા પ્રકાર છે. મુખ્ય આહારક શરીર નામકર્મના પ્રકાર ત્રણ છે.
પુદ્ગલોનું જે વેદન-વિનાશ તે. ઓજ આહારઃ ગર્ભમાં કે જીવ | આહારનિહાર: ભોજન-પાણી તે ઉત્પન્ન થવાના સ્થાને નવા શરીર આહાર, મળ-મૂત્રનો ત્યાગ તે માટે જે પુગલો ગ્રહણ કરે છે. નિહાર. રોમ આહાર: છિદ્રો દ્વારા કે કંઠની | આહારપયપ્તિઃ જન્માંતરે જતાં નવીન ગ્રંથિમાંથી સવતા પદાર્થો.
શરીરને યોગ્ય તે સ્થાને પુગલોનું કવળાહાર: ભોજ્ય પદાર્થો, ગ્રહણ કરવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org